Bhajan No. 5297 | Date: 07-Apr-20152015-04-07જાગ્રત અવસ્થાની વાતો છે, સુકૂન ચેનની ખેરિયત છે/bhajan/?title=jagrata-avasthani-vato-chhe-sukuna-chenani-kheriyata-chheજાગ્રત અવસ્થાની વાતો છે, સુકૂન ચેનની ખેરિયત છે

આંદોલન તો બહુ ચાલુ છે, એમાં મનને સ્થિર રાખવાની જરૂરત છે

વિચારો લોકોના હલાવે છે, એમની ચંચળતા તો રોકે છે

પ્રભુને યાદ રાખવાની તકલીફ છે, પ્રભુમાં એકરૂપ થવાની જરૂરત છે

મુશ્કેલી તો આવવાની છે, પાર એને તો પાડવાની છે

ગહેરાઈમાં પોતાની જાતને ગોતવાની છે, આપોઆપ થવાનું છે

કંઈ કર્યા વિના બધું થવાનું છે, કંઈ આપ્યા વિના બધું મળવાનું છે

ચંચળતા સ્થિરતા થવાની છે, પ્રભુને બધું સોંપતા જવાનું છે

નિર્મળ આનંદનો અનુભવ કરવાનો છે, આનંદમાં તો તરવાનું છે

આશિષ પ્રભુના તો સતત છે, પ્રભુના આશ્રયમાં તો બધું છે

વિનમ્ર ભાવોથી યાદ કરવાના છે, પ્રભુમાં તલ્લીન થવાનું છે

આશા-નિરાશાથી પર જવાનું છે, પોતાની જાતને સોંપવાની છે


જાગ્રત અવસ્થાની વાતો છે, સુકૂન ચેનની ખેરિયત છે


Home » Bhajans » જાગ્રત અવસ્થાની વાતો છે, સુકૂન ચેનની ખેરિયત છે
  1. Home
  2. Bhajans
  3. જાગ્રત અવસ્થાની વાતો છે, સુકૂન ચેનની ખેરિયત છે

જાગ્રત અવસ્થાની વાતો છે, સુકૂન ચેનની ખેરિયત છે


View Original
Increase Font Decrease Font


જાગ્રત અવસ્થાની વાતો છે, સુકૂન ચેનની ખેરિયત છે

આંદોલન તો બહુ ચાલુ છે, એમાં મનને સ્થિર રાખવાની જરૂરત છે

વિચારો લોકોના હલાવે છે, એમની ચંચળતા તો રોકે છે

પ્રભુને યાદ રાખવાની તકલીફ છે, પ્રભુમાં એકરૂપ થવાની જરૂરત છે

મુશ્કેલી તો આવવાની છે, પાર એને તો પાડવાની છે

ગહેરાઈમાં પોતાની જાતને ગોતવાની છે, આપોઆપ થવાનું છે

કંઈ કર્યા વિના બધું થવાનું છે, કંઈ આપ્યા વિના બધું મળવાનું છે

ચંચળતા સ્થિરતા થવાની છે, પ્રભુને બધું સોંપતા જવાનું છે

નિર્મળ આનંદનો અનુભવ કરવાનો છે, આનંદમાં તો તરવાનું છે

આશિષ પ્રભુના તો સતત છે, પ્રભુના આશ્રયમાં તો બધું છે

વિનમ્ર ભાવોથી યાદ કરવાના છે, પ્રભુમાં તલ્લીન થવાનું છે

આશા-નિરાશાથી પર જવાનું છે, પોતાની જાતને સોંપવાની છે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


jāgrata avasthānī vātō chē, sukūna cēnanī khēriyata chē

āṁdōlana tō bahu cālu chē, ēmāṁ mananē sthira rākhavānī jarūrata chē

vicārō lōkōnā halāvē chē, ēmanī caṁcalatā tō rōkē chē

prabhunē yāda rākhavānī takalīpha chē, prabhumāṁ ēkarūpa thavānī jarūrata chē

muśkēlī tō āvavānī chē, pāra ēnē tō pāḍavānī chē

gahērāīmāṁ pōtānī jātanē gōtavānī chē, āpōāpa thavānuṁ chē

kaṁī karyā vinā badhuṁ thavānuṁ chē, kaṁī āpyā vinā badhuṁ malavānuṁ chē

caṁcalatā sthiratā thavānī chē, prabhunē badhuṁ sōṁpatā javānuṁ chē

nirmala ānaṁdanō anubhava karavānō chē, ānaṁdamāṁ tō taravānuṁ chē

āśiṣa prabhunā tō satata chē, prabhunā āśrayamāṁ tō badhuṁ chē

vinamra bhāvōthī yāda karavānā chē, prabhumāṁ tallīna thavānuṁ chē

āśā-nirāśāthī para javānuṁ chē, pōtānī jātanē sōṁpavānī chē

Previous
Previous Bhajan
कोई रूक्सत नहीं, कोई शिकवा नहीं
Next

Next Bhajan
मुहब्बत में जीने की तमन्ना छूट जाती है
 
Previous
Previous Gujarati Bhajan
જીવનમાં લોકોના દર્દ સહન નથી થાતાં, મુશ્કેલી લોકોની જોવાતી નથી
Next

Next Gujarati Bhajan
પ્રભુ ન મને કોઈ ચેન મળે છે, ન કોઈ આરામ મળે છે
જાગ્રત અવસ્થાની વાતો છે, સુકૂન ચેનની ખેરિયત છે
First...13151316...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org