Bhajan No. 5362 | Date: 13-Apr-20172017-04-13આધુનિક સમાજમાં પ્રાચિન વિચારોની ક્યાં જગ્યા છે?/bhajan/?title=adhunika-samajamam-prachina-vicharoni-kyam-jagya-chheઆધુનિક સમાજમાં પ્રાચિન વિચારોની ક્યાં જગ્યા છે?

અંતરના ઉંડાણમાં મારાપણાની ક્યાં જગ્યા છે?

વ્યવહારમાં કચાસ અને પોતાના ફાયદામાં ઈશ્વરની કઈ જગ્યા છે?

પરેશાન મનડામાં અને સંકુચિત દિલમાં પ્રેમની શું જગ્યા છે?

આધાર બીજાનો, જીવનમાં ના ઉઠાવવાનો, એમાં પ્રભુની શું હાજરી છે?

કર્મોના નિશાન અને અહંકારના બલિદાન, સુધરવાની શું મરજી છે?

દ્વાર બંધ રાખીને કોસવું બીજાને, એમાં આપણી જ વ્યથા છે,

વંચિત પળો અને ખોવાતું જીવન, એમાં સમજણની ક્યાં જગ્યા છે?

ગ્રંથો સમજાવે, શબ્દો ખાલી છેતરે, એમાં જ્ઞાનની શું જગ્યા છે?

આદર્શો જીવાડે અને પળો શીખવાડે, એમાં અંધકારની ક્યાં જગ્યા છે?


આધુનિક સમાજમાં પ્રાચિન વિચારોની ક્યાં જગ્યા છે?


Home » Bhajans » આધુનિક સમાજમાં પ્રાચિન વિચારોની ક્યાં જગ્યા છે?
  1. Home
  2. Bhajans
  3. આધુનિક સમાજમાં પ્રાચિન વિચારોની ક્યાં જગ્યા છે?

આધુનિક સમાજમાં પ્રાચિન વિચારોની ક્યાં જગ્યા છે?


View Original
Increase Font Decrease Font


આધુનિક સમાજમાં પ્રાચિન વિચારોની ક્યાં જગ્યા છે?

અંતરના ઉંડાણમાં મારાપણાની ક્યાં જગ્યા છે?

વ્યવહારમાં કચાસ અને પોતાના ફાયદામાં ઈશ્વરની કઈ જગ્યા છે?

પરેશાન મનડામાં અને સંકુચિત દિલમાં પ્રેમની શું જગ્યા છે?

આધાર બીજાનો, જીવનમાં ના ઉઠાવવાનો, એમાં પ્રભુની શું હાજરી છે?

કર્મોના નિશાન અને અહંકારના બલિદાન, સુધરવાની શું મરજી છે?

દ્વાર બંધ રાખીને કોસવું બીજાને, એમાં આપણી જ વ્યથા છે,

વંચિત પળો અને ખોવાતું જીવન, એમાં સમજણની ક્યાં જગ્યા છે?

ગ્રંથો સમજાવે, શબ્દો ખાલી છેતરે, એમાં જ્ઞાનની શું જગ્યા છે?

આદર્શો જીવાડે અને પળો શીખવાડે, એમાં અંધકારની ક્યાં જગ્યા છે?



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


ādhunika samājamāṁ prācina vicārōnī kyāṁ jagyā chē?

aṁtaranā uṁḍāṇamāṁ mārāpaṇānī kyāṁ jagyā chē?

vyavahāramāṁ kacāsa anē pōtānā phāyadāmāṁ īśvaranī kaī jagyā chē?

parēśāna manaḍāmāṁ anē saṁkucita dilamāṁ prēmanī śuṁ jagyā chē?

ādhāra bījānō, jīvanamāṁ nā uṭhāvavānō, ēmāṁ prabhunī śuṁ hājarī chē?

karmōnā niśāna anē ahaṁkāranā balidāna, sudharavānī śuṁ marajī chē?

dvāra baṁdha rākhīnē kōsavuṁ bījānē, ēmāṁ āpaṇī ja vyathā chē,

vaṁcita palō anē khōvātuṁ jīvana, ēmāṁ samajaṇanī kyāṁ jagyā chē?

graṁthō samajāvē, śabdō khālī chētarē, ēmāṁ jñānanī śuṁ jagyā chē?

ādarśō jīvāḍē anē palō śīkhavāḍē, ēmāṁ aṁdhakāranī kyāṁ jagyā chē?

Previous
Previous Bhajan
તમને મળવાની તડપ શું હજી બાકી છે?
Next

Next Bhajan
जिस जुनून से तुझे याद किया, उसी प्रेम से तूने हमें बुलाया।
 
Previous
Previous Gujarati Bhajan
તમને મળવાની તડપ શું હજી બાકી છે?
Next

Next Gujarati Bhajan
તને પામ્યા વગર કોઈ આરામ નથી
આધુનિક સમાજમાં પ્રાચિન વિચારોની ક્યાં જગ્યા છે?
First...13811382...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org