Bhajan No. 5786 | Date: 10-Jan-20242024-01-10ઊંચી કોટીના સંત એ છે જે પોતાનું અસ્તિત્વ ભુલાવી ચૂક્યા છે/bhajan/?title=unchi-kotina-santa-e-chhe-je-potanum-astitva-bhulavi-chukya-chheઊંચી કોટીના સંત એ છે જે પોતાનું અસ્તિત્વ ભુલાવી ચૂક્યા છે,

ઊંચી કોટીના મહાત્મા એ છે જે પોતાની ઈચ્છા ત્યજી ચૂક્યા છે.

ઊંચી કોટીના ઋષિ એ છે જે જગત કલ્યાણનો આવિષ્કાર કરે છે,

ઊંચી કોટીના દેવતા એ છે જે સૃષ્ટિને નિઃસ્વાર્થ ભાવથી ચલાવે છે.

ઊંચી કોટીના મુનિઓ એ છે જે સર્વને બ્રહ્મનું જ્ઞાન આપે છે,

ઊંચી કોટીનો યજ્ઞ એ છે જે બધાના જીવન પાવન કરે છે.

ઊંચી કોટીના આચાર્ય એ છે જે સાચી સમજણ આપે છે,

ઊંચી કોટીના વિદ્યાર્થી એ છે જે ગુરુના ઈશારે ચાલે છે.

ઊંચી કોટીના માનવી એ છે જે બીજાનું વિચાર કરે છે,

ઊંચી કોટીના ભક્ત એ છે જે પ્રભુમાં પોતાને જોવે છે.


ઊંચી કોટીના સંત એ છે જે પોતાનું અસ્તિત્વ ભુલાવી ચૂક્યા છે


Home » Bhajans » ઊંચી કોટીના સંત એ છે જે પોતાનું અસ્તિત્વ ભુલાવી ચૂક્યા છે
  1. Home
  2. Bhajans
  3. ઊંચી કોટીના સંત એ છે જે પોતાનું અસ્તિત્વ ભુલાવી ચૂક્યા છે

ઊંચી કોટીના સંત એ છે જે પોતાનું અસ્તિત્વ ભુલાવી ચૂક્યા છે


View Original
Increase Font Decrease Font


ઊંચી કોટીના સંત એ છે જે પોતાનું અસ્તિત્વ ભુલાવી ચૂક્યા છે,

ઊંચી કોટીના મહાત્મા એ છે જે પોતાની ઈચ્છા ત્યજી ચૂક્યા છે.

ઊંચી કોટીના ઋષિ એ છે જે જગત કલ્યાણનો આવિષ્કાર કરે છે,

ઊંચી કોટીના દેવતા એ છે જે સૃષ્ટિને નિઃસ્વાર્થ ભાવથી ચલાવે છે.

ઊંચી કોટીના મુનિઓ એ છે જે સર્વને બ્રહ્મનું જ્ઞાન આપે છે,

ઊંચી કોટીનો યજ્ઞ એ છે જે બધાના જીવન પાવન કરે છે.

ઊંચી કોટીના આચાર્ય એ છે જે સાચી સમજણ આપે છે,

ઊંચી કોટીના વિદ્યાર્થી એ છે જે ગુરુના ઈશારે ચાલે છે.

ઊંચી કોટીના માનવી એ છે જે બીજાનું વિચાર કરે છે,

ઊંચી કોટીના ભક્ત એ છે જે પ્રભુમાં પોતાને જોવે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


ūṁcī kōṭīnā saṁta ē chē jē pōtānuṁ astitva bhulāvī cūkyā chē,

ūṁcī kōṭīnā mahātmā ē chē jē pōtānī īcchā tyajī cūkyā chē.

ūṁcī kōṭīnā r̥ṣi ē chē jē jagata kalyāṇanō āviṣkāra karē chē,

ūṁcī kōṭīnā dēvatā ē chē jē sr̥ṣṭinē niḥsvārtha bhāvathī calāvē chē.

ūṁcī kōṭīnā muniō ē chē jē sarvanē brahmanuṁ jñāna āpē chē,

ūṁcī kōṭīnō yajña ē chē jē badhānā jīvana pāvana karē chē.

ūṁcī kōṭīnā ācārya ē chē jē sācī samajaṇa āpē chē,

ūṁcī kōṭīnā vidyārthī ē chē jē gurunā īśārē cālē chē.

ūṁcī kōṭīnā mānavī ē chē jē bījānuṁ vicāra karē chē,

ūṁcī kōṭīnā bhakta ē chē jē prabhumāṁ pōtānē jōvē chē.

Previous
Previous Bhajan
હથિયાર ત્યાગવાથી અહિંસક નથી બનાતું
Next

Next Bhajan
સૃષ્ટિનો નિયમ એ છે કે મનુષ્ય એ નિયમ પ્રમાણે ચાલશે
 
Previous
Previous Gujarati Bhajan
હથિયાર ત્યાગવાથી અહિંસક નથી બનાતું
Next

Next Gujarati Bhajan
સૃષ્ટિનો નિયમ એ છે કે મનુષ્ય એ નિયમ પ્રમાણે ચાલશે
ઊંચી કોટીના સંત એ છે જે પોતાનું અસ્તિત્વ ભુલાવી ચૂક્યા છે
First...18031804...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org