Bhajan No. 5648 | Date: 21-Apr-20162016-04-21તમારી જાતને બહુ બુદ્ધિશાળી માનો છો, ખરુંને?/bhajan/?title=tamari-jatane-bahu-buddhishali-mano-chho-kharunneતમારી જાતને બહુ બુદ્ધિશાળી માનો છો, ખરુંને?

શું એનાથી પ્રભુ મળ્યા?

તમને લાગે છે કે તમે તમારી ઈચ્છા મુજબ લોકોને મનાવી શકશો?

શું એનાથી મનની શાંતિ કાયમની મળી?

તો પછી ક્યાં ખોટા પડ્યા, ક્યાં તમે ભૂલા પડ્યા?

ચતુરાઈથી કંઈ પ્રભુને પમાતું નથી, કેમ એ વિસરી ગયા?

નિર્દોષ મનથી પ્રભુ પાસે ગયા?

કે “ફક્ત તમારી માહિતી માટે”માં એમની મંજૂરી ગણી?

પ્રભુ તો કંઈ ન બોલ્યા, મનોરંજનમાં તો ખાલી મજા લીધી.


તમારી જાતને બહુ બુદ્ધિશાળી માનો છો, ખરુંને?


Home » Bhajans » તમારી જાતને બહુ બુદ્ધિશાળી માનો છો, ખરુંને?
  1. Home
  2. Bhajans
  3. તમારી જાતને બહુ બુદ્ધિશાળી માનો છો, ખરુંને?

તમારી જાતને બહુ બુદ્ધિશાળી માનો છો, ખરુંને?


View Original
Increase Font Decrease Font


તમારી જાતને બહુ બુદ્ધિશાળી માનો છો, ખરુંને?

શું એનાથી પ્રભુ મળ્યા?

તમને લાગે છે કે તમે તમારી ઈચ્છા મુજબ લોકોને મનાવી શકશો?

શું એનાથી મનની શાંતિ કાયમની મળી?

તો પછી ક્યાં ખોટા પડ્યા, ક્યાં તમે ભૂલા પડ્યા?

ચતુરાઈથી કંઈ પ્રભુને પમાતું નથી, કેમ એ વિસરી ગયા?

નિર્દોષ મનથી પ્રભુ પાસે ગયા?

કે “ફક્ત તમારી માહિતી માટે”માં એમની મંજૂરી ગણી?

પ્રભુ તો કંઈ ન બોલ્યા, મનોરંજનમાં તો ખાલી મજા લીધી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


tamārī jātanē bahu buddhiśālī mānō chō, kharuṁnē?

śuṁ ēnāthī prabhu malyā?

tamanē lāgē chē kē tamē tamārī īcchā mujaba lōkōnē manāvī śakaśō?

śuṁ ēnāthī mananī śāṁti kāyamanī malī?

tō pachī kyāṁ khōṭā paḍyā, kyāṁ tamē bhūlā paḍyā?

caturāīthī kaṁī prabhunē pamātuṁ nathī, kēma ē visarī gayā?

nirdōṣa manathī prabhu pāsē gayā?

kē "phakta tamārī māhitī māṭē"māṁ ēmanī maṁjūrī gaṇī?

prabhu tō kaṁī na bōlyā, manōraṁjanamāṁ tō khālī majā līdhī.

Previous
Previous Bhajan
તમારા વિના ન કોઈ ચેન છે, તમારા વિના ન કોઈ આરામ છે;
Next

Next Bhajan
માપવા-તોલવા નીકળ્યા કે કોણ શું કરે છે;
 
Previous
Previous Gujarati Bhajan
તમારા વિના ન કોઈ ચેન છે, તમારા વિના ન કોઈ આરામ છે;
Next

Next Gujarati Bhajan
માપવા-તોલવા નીકળ્યા કે કોણ શું કરે છે;
તમારી જાતને બહુ બુદ્ધિશાળી માનો છો, ખરુંને?
First...16671668...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org