Bhajan No. 5783 | Date: 10-Jan-20242024-01-10શું મળશે સેવા કરીને, જ્યાં ભાવ શુદ્ધ નહીં હોય/bhajan/?title=shum-malashe-seva-karine-jyam-bhava-shuddha-nahim-hoyaશું મળશે સેવા કરીને, જ્યાં ભાવ શુદ્ધ નહીં હોય,

શું મળશે દાન આપીને, જ્યાં આપવાની ભાવના શુદ્ધ નહીં હોય.

શું થશે જ્ઞાન પામીને, જ્યાં એ અમલમા નહીં મૂકી શકાશે,

શું થશે ચિંતન કરીને, જ્યાં એ ચિંતાનું કારણ બની જાય.

શું થશે ધર્મ પાળીને, જ્યાં કોઈને અપનાવી ના શકાય,

શું થશે ઈચ્છા ત્યજીને, જ્યાં અફસોસ એનો રહી જાય.

શું થશે દિશા બદલીને, જ્યાં મનમાં અભાવ એમ જ રહી જાય,

શું થશે માયા વિસરીને, જ્યાં માયાની લાલસા હજી બાકી છે.

શુ થશે મનુષ્ય દેહ પામીને, જ્યાં વૃતિઓ પ્રાણી જેવી હોય,

શું થશે પ્રવચન સાંભળીને, જ્યાં ચિત્ત હજી માયામાં રમે છે.

શું થશે પ્રભુનું નામ લઈને, જ્યાં મન ભટકતું હોય,

શું થશે આ બધું લખીને, જ્યાં સમજવાવાળા કોઈ નહીં હોય.


શું મળશે સેવા કરીને, જ્યાં ભાવ શુદ્ધ નહીં હોય


Home » Bhajans » શું મળશે સેવા કરીને, જ્યાં ભાવ શુદ્ધ નહીં હોય
  1. Home
  2. Bhajans
  3. શું મળશે સેવા કરીને, જ્યાં ભાવ શુદ્ધ નહીં હોય

શું મળશે સેવા કરીને, જ્યાં ભાવ શુદ્ધ નહીં હોય


View Original
Increase Font Decrease Font


શું મળશે સેવા કરીને, જ્યાં ભાવ શુદ્ધ નહીં હોય,

શું મળશે દાન આપીને, જ્યાં આપવાની ભાવના શુદ્ધ નહીં હોય.

શું થશે જ્ઞાન પામીને, જ્યાં એ અમલમા નહીં મૂકી શકાશે,

શું થશે ચિંતન કરીને, જ્યાં એ ચિંતાનું કારણ બની જાય.

શું થશે ધર્મ પાળીને, જ્યાં કોઈને અપનાવી ના શકાય,

શું થશે ઈચ્છા ત્યજીને, જ્યાં અફસોસ એનો રહી જાય.

શું થશે દિશા બદલીને, જ્યાં મનમાં અભાવ એમ જ રહી જાય,

શું થશે માયા વિસરીને, જ્યાં માયાની લાલસા હજી બાકી છે.

શુ થશે મનુષ્ય દેહ પામીને, જ્યાં વૃતિઓ પ્રાણી જેવી હોય,

શું થશે પ્રવચન સાંભળીને, જ્યાં ચિત્ત હજી માયામાં રમે છે.

શું થશે પ્રભુનું નામ લઈને, જ્યાં મન ભટકતું હોય,

શું થશે આ બધું લખીને, જ્યાં સમજવાવાળા કોઈ નહીં હોય.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


śuṁ malaśē sēvā karīnē, jyāṁ bhāva śuddha nahīṁ hōya,

śuṁ malaśē dāna āpīnē, jyāṁ āpavānī bhāvanā śuddha nahīṁ hōya.

śuṁ thaśē jñāna pāmīnē, jyāṁ ē amalamā nahīṁ mūkī śakāśē,

śuṁ thaśē ciṁtana karīnē, jyāṁ ē ciṁtānuṁ kāraṇa banī jāya.

śuṁ thaśē dharma pālīnē, jyāṁ kōīnē apanāvī nā śakāya,

śuṁ thaśē īcchā tyajīnē, jyāṁ aphasōsa ēnō rahī jāya.

śuṁ thaśē diśā badalīnē, jyāṁ manamāṁ abhāva ēma ja rahī jāya,

śuṁ thaśē māyā visarīnē, jyāṁ māyānī lālasā hajī bākī chē.

śu thaśē manuṣya dēha pāmīnē, jyāṁ vr̥tiō prāṇī jēvī hōya,

śuṁ thaśē pravacana sāṁbhalīnē, jyāṁ citta hajī māyāmāṁ ramē chē.

śuṁ thaśē prabhunuṁ nāma laīnē, jyāṁ mana bhaṭakatuṁ hōya,

śuṁ thaśē ā badhuṁ lakhīnē, jyāṁ samajavāvālā kōī nahīṁ hōya.

Previous
Previous Bhajan
ટેવો બદલાતી નથી, અંતરની ઓળખાણ મળતી નથી
Next

Next Bhajan
દેશ માટે જે લડે છે તે વફાદાર છે
 
Previous
Previous Gujarati Bhajan
ટેવો બદલાતી નથી, અંતરની ઓળખાણ મળતી નથી
Next

Next Gujarati Bhajan
દેશ માટે જે લડે છે તે વફાદાર છે
શું મળશે સેવા કરીને, જ્યાં ભાવ શુદ્ધ નહીં હોય
First...18011802...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org