Bhajan No. 5789 | Date: 10-Jan-20242024-01-10શનિદેવ પ્રસન્ન થશે તો સુઃખ સંપતિ પ્રદાન કરશે/bhajan/?title=shanideva-prasanna-thashe-to-suhkha-sampati-pradana-karasheશનિદેવ પ્રસન્ન થશે તો સુઃખ સંપતિ પ્રદાન કરશે,

મંગળ ગ્રહ હટી જશે તો જીવનમાં અવરોધો ખતમ થશે.

રાહુ-કેતુની મારામારી થંબી જાશે તો અનુકૂળ વાતાવરણ ઊભું થાશે,

ગુરુની કૃપા જો વરસી જાશે તો માનસન્માન મળી જાશે.

સાડેસાતી જો લાગી જાશે તો સત્યાનાશ નિકળી જાશે,

સર્પદોષ જો જીવનમાં હશે, તો જીવનમાં વિષ ઘોળાઈ જાશે.

શુક્ર જો રૂઠી જાશે તો બીમારી આવી જાશે,

અને મકર રાશીમાં ચંદ્ર-સૂરજ આવી જાશે તો પતન થઈ જાશે.

આવું તો અનેક જ્યોતિષીઓ કહે છે, આમ જ તો એ ડરાવે છે,

પુરુષાર્થ જ્યાં આપણો છે, કર્મો જ્યાં આપણા છે, તો પછી ગ્રહો શું કરશે.

મનમાં જ્યાં મક્કમતા છે, પ્રભુનો જ્યાં સાથ છે, ત્યાં આ મહાદશા શું કરશે,

કુંડલી અને કુંડલિનીમાં એટલો જ ફરક છે કે એક ડરાવે છે અને એક જગાડે છે,

બાકી બધું તો પ્રભુના હાથમાં છે અને વિશ્વાસ આપણા હાથમાં છે.


શનિદેવ પ્રસન્ન થશે તો સુઃખ સંપતિ પ્રદાન કરશે


Home » Bhajans » શનિદેવ પ્રસન્ન થશે તો સુઃખ સંપતિ પ્રદાન કરશે
  1. Home
  2. Bhajans
  3. શનિદેવ પ્રસન્ન થશે તો સુઃખ સંપતિ પ્રદાન કરશે

શનિદેવ પ્રસન્ન થશે તો સુઃખ સંપતિ પ્રદાન કરશે


View Original
Increase Font Decrease Font


શનિદેવ પ્રસન્ન થશે તો સુઃખ સંપતિ પ્રદાન કરશે,

મંગળ ગ્રહ હટી જશે તો જીવનમાં અવરોધો ખતમ થશે.

રાહુ-કેતુની મારામારી થંબી જાશે તો અનુકૂળ વાતાવરણ ઊભું થાશે,

ગુરુની કૃપા જો વરસી જાશે તો માનસન્માન મળી જાશે.

સાડેસાતી જો લાગી જાશે તો સત્યાનાશ નિકળી જાશે,

સર્પદોષ જો જીવનમાં હશે, તો જીવનમાં વિષ ઘોળાઈ જાશે.

શુક્ર જો રૂઠી જાશે તો બીમારી આવી જાશે,

અને મકર રાશીમાં ચંદ્ર-સૂરજ આવી જાશે તો પતન થઈ જાશે.

આવું તો અનેક જ્યોતિષીઓ કહે છે, આમ જ તો એ ડરાવે છે,

પુરુષાર્થ જ્યાં આપણો છે, કર્મો જ્યાં આપણા છે, તો પછી ગ્રહો શું કરશે.

મનમાં જ્યાં મક્કમતા છે, પ્રભુનો જ્યાં સાથ છે, ત્યાં આ મહાદશા શું કરશે,

કુંડલી અને કુંડલિનીમાં એટલો જ ફરક છે કે એક ડરાવે છે અને એક જગાડે છે,

બાકી બધું તો પ્રભુના હાથમાં છે અને વિશ્વાસ આપણા હાથમાં છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


śanidēva prasanna thaśē tō suḥkha saṁpati pradāna karaśē,

maṁgala graha haṭī jaśē tō jīvanamāṁ avarōdhō khatama thaśē.

rāhu-kētunī mārāmārī thaṁbī jāśē tō anukūla vātāvaraṇa ūbhuṁ thāśē,

gurunī kr̥pā jō varasī jāśē tō mānasanmāna malī jāśē.

sāḍēsātī jō lāgī jāśē tō satyānāśa nikalī jāśē,

sarpadōṣa jō jīvanamāṁ haśē, tō jīvanamāṁ viṣa ghōlāī jāśē.

śukra jō rūṭhī jāśē tō bīmārī āvī jāśē,

anē makara rāśīmāṁ caṁdra-sūraja āvī jāśē tō patana thaī jāśē.

āvuṁ tō anēka jyōtiṣīō kahē chē, āma ja tō ē ḍarāvē chē,

puruṣārtha jyāṁ āpaṇō chē, karmō jyāṁ āpaṇā chē, tō pachī grahō śuṁ karaśē.

manamāṁ jyāṁ makkamatā chē, prabhunō jyāṁ sātha chē, tyāṁ ā mahādaśā śuṁ karaśē,

kuṁḍalī anē kuṁḍalinīmāṁ ēṭalō ja pharaka chē kē ēka ḍarāvē chē anē ēka jagāḍē chē,

bākī badhuṁ tō prabhunā hāthamāṁ chē anē viśvāsa āpaṇā hāthamāṁ chē.

Previous
Previous Bhajan
એક રીત પ્રભુની છે અને એક રીત માનવીની છે
Next

Next Bhajan
ઋતુ બદલાય છે અને જીવન કાળ બદલાય છે
 
Previous
Previous Gujarati Bhajan
એક રીત પ્રભુની છે અને એક રીત માનવીની છે
Next

Next Gujarati Bhajan
ઋતુ બદલાય છે અને જીવન કાળ બદલાય છે
શનિદેવ પ્રસન્ન થશે તો સુઃખ સંપતિ પ્રદાન કરશે
First...18071808...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org