Bhajan No. 5146 | Date: 05-Mar-20172017-03-05પ્રેમવિહોણા માનવીને શું કહેવું/bhajan/?title=premavihona-manavine-shum-kahevumપ્રેમવિહોણા માનવીને શું કહેવું,

કેમ મંજિલની ઓર એ ભાગતો નથી?

વિચારોથી ઘેરાયેલા માનવીને શું કહેવું,

વિશ્વાસના આધારે એ કેમ ચાલતો નથી?

મંજિલની શોધમાં માનવીને શું કહેવું,

સોંપતો જા સોંપતો જા, એ કેમ આવડતું નથી?

અહંકારમાં ડૂબેલા માનવીને શું કહેવું,

સંભાળતો જા, વિનાશના દ્વારે ઊભો છે, કેમ દેખાતું નથી?

સંસારમાં ખોવાયેલા માનવીને શું કહેવું?

આ દેહ પણ તારું જ્યાં નથી, માયાને તું કેમ છોડતો નથી

ઈશ્વરથી અંજાણ માનવીને શું કહેવું

અંધકારમાં રહે છે, એના ઇશારાને તું કેમ સમજતો નથી



પ્રેમવિહોણા માનવીને શું કહેવું


Home » Bhajans » પ્રેમવિહોણા માનવીને શું કહેવું
  1. Home
  2. Bhajans
  3. પ્રેમવિહોણા માનવીને શું કહેવું

પ્રેમવિહોણા માનવીને શું કહેવું


View Original
Increase Font Decrease Font


પ્રેમવિહોણા માનવીને શું કહેવું,

કેમ મંજિલની ઓર એ ભાગતો નથી?

વિચારોથી ઘેરાયેલા માનવીને શું કહેવું,

વિશ્વાસના આધારે એ કેમ ચાલતો નથી?

મંજિલની શોધમાં માનવીને શું કહેવું,

સોંપતો જા સોંપતો જા, એ કેમ આવડતું નથી?

અહંકારમાં ડૂબેલા માનવીને શું કહેવું,

સંભાળતો જા, વિનાશના દ્વારે ઊભો છે, કેમ દેખાતું નથી?

સંસારમાં ખોવાયેલા માનવીને શું કહેવું?

આ દેહ પણ તારું જ્યાં નથી, માયાને તું કેમ છોડતો નથી

ઈશ્વરથી અંજાણ માનવીને શું કહેવું

અંધકારમાં રહે છે, એના ઇશારાને તું કેમ સમજતો નથી




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


prēmavihōṇā mānavīnē śuṁ kahēvuṁ,

kēma maṁjilanī ōra ē bhāgatō nathī?

vicārōthī ghērāyēlā mānavīnē śuṁ kahēvuṁ,

viśvāsanā ādhārē ē kēma cālatō nathī?

maṁjilanī śōdhamāṁ mānavīnē śuṁ kahēvuṁ,

sōṁpatō jā sōṁpatō jā, ē kēma āvaḍatuṁ nathī?

ahaṁkāramāṁ ḍūbēlā mānavīnē śuṁ kahēvuṁ,

saṁbhālatō jā, vināśanā dvārē ūbhō chē, kēma dēkhātuṁ nathī?

saṁsāramāṁ khōvāyēlā mānavīnē śuṁ kahēvuṁ?

ā dēha paṇa tāruṁ jyāṁ nathī, māyānē tuṁ kēma chōḍatō nathī

īśvarathī aṁjāṇa mānavīnē śuṁ kahēvuṁ

aṁdhakāramāṁ rahē chē, ēnā iśārānē tuṁ kēma samajatō nathī

Previous
Previous Bhajan
મને શું જોઈએ છે, એ મને જ ખબર નથી, બીજાનું શું કહું
Next

Next Bhajan
જાગ્રત મનમાં અજાગૃતિ કઈ રીતે ચાલે
 
Previous
Previous Gujarati Bhajan
મને શું જોઈએ છે, એ મને જ ખબર નથી, બીજાનું શું કહું
Next

Next Gujarati Bhajan
જાગ્રત મનમાં અજાગૃતિ કઈ રીતે ચાલે
પ્રેમવિહોણા માનવીને શું કહેવું
First...11651166...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org