Bhajan No. 5147 | Date: 08-Mar-20172017-03-08જાગ્રત મનમાં અજાગૃતિ કઈ રીતે ચાલે/bhajan/?title=jagrata-manamam-ajagriti-kai-rite-chaleજાગ્રત મનમાં અજાગૃતિ કઈ રીતે ચાલે

સાધનાના પથ પર ચાલવાવાળા માનવીમાં ક્ચાસ ક્યાંથી ચાલે

પોતાની જાત પર બેકાબૂ ક્યાંથી ચાલે

વિવેક ચૂકીએ, એ ક્યાંથી ચાલે

મનની ચંચલતાના નાચ ક્યાં સુધી ચાલે

પ્રભુને ગુમરાહ આપણે ક્યાંથી કરી શકીએ

પ્રેમમાં માંગણી કઈ રીતે ચાલે

વિશ્વાસમાં ડર ક્યાંથી ચાલે

આવરણમાં ખોટાપણું ક્યાં સુધી ચાલે

ગમગીન અવસ્થા આપણી ક્યાં સુધી ચાલે

જીવનને વેડફતા રહીએ, એ ક્યાં સુધી ચાલે

મુશ્કેલીથી ડરીએ, એ ક્યાં સુધી ચાલે

વાસ્તવિકતા ભૂલીએ, એ ક્યાં સુધી ચાલે

અંતિમ સમય આવશે, એ ક્યાં સુધી ભૂલીએ

મંજિલને ત્યજએ, એ ક્યાં સુધી ચાલશે



જાગ્રત મનમાં અજાગૃતિ કઈ રીતે ચાલે


Home » Bhajans » જાગ્રત મનમાં અજાગૃતિ કઈ રીતે ચાલે
  1. Home
  2. Bhajans
  3. જાગ્રત મનમાં અજાગૃતિ કઈ રીતે ચાલે

જાગ્રત મનમાં અજાગૃતિ કઈ રીતે ચાલે


View Original
Increase Font Decrease Font


જાગ્રત મનમાં અજાગૃતિ કઈ રીતે ચાલે

સાધનાના પથ પર ચાલવાવાળા માનવીમાં ક્ચાસ ક્યાંથી ચાલે

પોતાની જાત પર બેકાબૂ ક્યાંથી ચાલે

વિવેક ચૂકીએ, એ ક્યાંથી ચાલે

મનની ચંચલતાના નાચ ક્યાં સુધી ચાલે

પ્રભુને ગુમરાહ આપણે ક્યાંથી કરી શકીએ

પ્રેમમાં માંગણી કઈ રીતે ચાલે

વિશ્વાસમાં ડર ક્યાંથી ચાલે

આવરણમાં ખોટાપણું ક્યાં સુધી ચાલે

ગમગીન અવસ્થા આપણી ક્યાં સુધી ચાલે

જીવનને વેડફતા રહીએ, એ ક્યાં સુધી ચાલે

મુશ્કેલીથી ડરીએ, એ ક્યાં સુધી ચાલે

વાસ્તવિકતા ભૂલીએ, એ ક્યાં સુધી ચાલે

અંતિમ સમય આવશે, એ ક્યાં સુધી ભૂલીએ

મંજિલને ત્યજએ, એ ક્યાં સુધી ચાલશે




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


jāgrata manamāṁ ajāgr̥ti kaī rītē cālē

sādhanānā patha para cālavāvālā mānavīmāṁ kcāsa kyāṁthī cālē

pōtānī jāta para bēkābū kyāṁthī cālē

vivēka cūkīē, ē kyāṁthī cālē

mananī caṁcalatānā nāca kyāṁ sudhī cālē

prabhunē gumarāha āpaṇē kyāṁthī karī śakīē

prēmamāṁ māṁgaṇī kaī rītē cālē

viśvāsamāṁ ḍara kyāṁthī cālē

āvaraṇamāṁ khōṭāpaṇuṁ kyāṁ sudhī cālē

gamagīna avasthā āpaṇī kyāṁ sudhī cālē

jīvananē vēḍaphatā rahīē, ē kyāṁ sudhī cālē

muśkēlīthī ḍarīē, ē kyāṁ sudhī cālē

vāstavikatā bhūlīē, ē kyāṁ sudhī cālē

aṁtima samaya āvaśē, ē kyāṁ sudhī bhūlīē

maṁjilanē tyajaē, ē kyāṁ sudhī cālaśē

Previous
Previous Bhajan
પ્રેમવિહોણા માનવીને શું કહેવું
Next

Next Bhajan
મનની મોકળાશ અને તનની સુંદરતા, એ જ છે માનવીની હકીકત
 
Previous
Previous Gujarati Bhajan
પ્રેમવિહોણા માનવીને શું કહેવું
Next

Next Gujarati Bhajan
મનની મોકળાશ અને તનની સુંદરતા, એ જ છે માનવીની હકીકત
જાગ્રત મનમાં અજાગૃતિ કઈ રીતે ચાલે
First...11651166...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org