Bhajan No. 5374 | Date: 23-Apr-20172017-04-23પ્રેમ શું અને મનની સંકડાશ શું, એ બેઉં સાથે રહેતા નથી/bhajan/?title=prema-shum-ane-manani-sankadasha-shum-e-beum-sathe-raheta-nathiપ્રેમ શું અને મનની સંકડાશ શું, એ બેઉં સાથે રહેતા નથી.

પૂજન શું અને જીદ શું, એનો સમનવય થાતો નથી.

મોહ શું અને પોતાની ઇચ્છા શું, એનો સંગાથ ટકતો નથી.

વિનમ્ર શું અને ભાવોનો અતિરેક શું, એવો યજ્ઞ થાતો નથી.

વૈરાગ્ય શું અને વિચિત્રતા શું, એનું સમર્પણ થાતું નથી.

મંજિલ શું અને પોતાના ભાવો શું, એવી મંજિલ પમાતી નથી.

હાસ્ય શું અને અવિવેક શું, એવું રૂદન થાતું નથી.

ધરતી શું અને કલ્પના શું, એવા જગમાં તો રહેવાતું નથી.


પ્રેમ શું અને મનની સંકડાશ શું, એ બેઉં સાથે રહેતા નથી


Home » Bhajans » પ્રેમ શું અને મનની સંકડાશ શું, એ બેઉં સાથે રહેતા નથી
  1. Home
  2. Bhajans
  3. પ્રેમ શું અને મનની સંકડાશ શું, એ બેઉં સાથે રહેતા નથી

પ્રેમ શું અને મનની સંકડાશ શું, એ બેઉં સાથે રહેતા નથી


View Original
Increase Font Decrease Font


પ્રેમ શું અને મનની સંકડાશ શું, એ બેઉં સાથે રહેતા નથી.

પૂજન શું અને જીદ શું, એનો સમનવય થાતો નથી.

મોહ શું અને પોતાની ઇચ્છા શું, એનો સંગાથ ટકતો નથી.

વિનમ્ર શું અને ભાવોનો અતિરેક શું, એવો યજ્ઞ થાતો નથી.

વૈરાગ્ય શું અને વિચિત્રતા શું, એનું સમર્પણ થાતું નથી.

મંજિલ શું અને પોતાના ભાવો શું, એવી મંજિલ પમાતી નથી.

હાસ્ય શું અને અવિવેક શું, એવું રૂદન થાતું નથી.

ધરતી શું અને કલ્પના શું, એવા જગમાં તો રહેવાતું નથી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


prēma śuṁ anē mananī saṁkaḍāśa śuṁ, ē bēuṁ sāthē rahētā nathī.

pūjana śuṁ anē jīda śuṁ, ēnō samanavaya thātō nathī.

mōha śuṁ anē pōtānī icchā śuṁ, ēnō saṁgātha ṭakatō nathī.

vinamra śuṁ anē bhāvōnō atirēka śuṁ, ēvō yajña thātō nathī.

vairāgya śuṁ anē vicitratā śuṁ, ēnuṁ samarpaṇa thātuṁ nathī.

maṁjila śuṁ anē pōtānā bhāvō śuṁ, ēvī maṁjila pamātī nathī.

hāsya śuṁ anē avivēka śuṁ, ēvuṁ rūdana thātuṁ nathī.

dharatī śuṁ anē kalpanā śuṁ, ēvā jagamāṁ tō rahēvātuṁ nathī.

Previous
Previous Bhajan
જવાબદારી હટી, દુર્ઘટના ઘટી
Next

Next Bhajan
દિવ્યતા અનુભવાતી નથી, શક્તિ સમજાતી નથી;
 
Previous
Previous Gujarati Bhajan
જવાબદારી હટી, દુર્ઘટના ઘટી
Next

Next Gujarati Bhajan
દિવ્યતા અનુભવાતી નથી, શક્તિ સમજાતી નથી;
પ્રેમ શું અને મનની સંકડાશ શું, એ બેઉં સાથે રહેતા નથી
First...13931394...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org