Bhajan No. 5642 | Date: 13-Apr-20162016-04-13પ્રેમ કર્યો તો કોને કર્યો; જેનો કોઈ અંત નથી/bhajan/?title=prema-karyo-to-kone-karyo-jeno-koi-anta-nathiપ્રેમ કર્યો તો કોને કર્યો; જેનો કોઈ અંત નથી.

શરીરની જેને જરૂર નથી, મૃત્યુથી એ પરે છે;

અવાજની જેને જરૂર નથી, અંતરમાં રહી એ બોલે છે.

રૂપની જેને જરૂર નથી, વિશ્વરૂપમાં જે વ્યાપક છે;

સાથી એવો જે અલગ નથી, વિશ્વાસની તો એ ડોર છે.

અમૂલ્ય જેનું વર્તન છે, જેને કોઈની પણ જરૂર નથી;

મનમોહક છતાં દેખાતો નથી, છતાં સદૈવ એ તો સાથમાં છે.

વીણા બાંસૂરીની એ કૃપા છે, જેના હૃદયમાં પ્રેમ જગાડવાની જરૂર નથી;

આનંદથી એ ભરપૂર, જેના પારસ્પરિકથી હું ખાલી નથી.

એકાંતની એને જરૂર નથી, મારા વિના પણ એ રહી શકતો નથી.


પ્રેમ કર્યો તો કોને કર્યો; જેનો કોઈ અંત નથી


Home » Bhajans » પ્રેમ કર્યો તો કોને કર્યો; જેનો કોઈ અંત નથી
  1. Home
  2. Bhajans
  3. પ્રેમ કર્યો તો કોને કર્યો; જેનો કોઈ અંત નથી

પ્રેમ કર્યો તો કોને કર્યો; જેનો કોઈ અંત નથી


View Original
Increase Font Decrease Font


પ્રેમ કર્યો તો કોને કર્યો; જેનો કોઈ અંત નથી.

શરીરની જેને જરૂર નથી, મૃત્યુથી એ પરે છે;

અવાજની જેને જરૂર નથી, અંતરમાં રહી એ બોલે છે.

રૂપની જેને જરૂર નથી, વિશ્વરૂપમાં જે વ્યાપક છે;

સાથી એવો જે અલગ નથી, વિશ્વાસની તો એ ડોર છે.

અમૂલ્ય જેનું વર્તન છે, જેને કોઈની પણ જરૂર નથી;

મનમોહક છતાં દેખાતો નથી, છતાં સદૈવ એ તો સાથમાં છે.

વીણા બાંસૂરીની એ કૃપા છે, જેના હૃદયમાં પ્રેમ જગાડવાની જરૂર નથી;

આનંદથી એ ભરપૂર, જેના પારસ્પરિકથી હું ખાલી નથી.

એકાંતની એને જરૂર નથી, મારા વિના પણ એ રહી શકતો નથી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


prēma karyō tō kōnē karyō; jēnō kōī aṁta nathī.

śarīranī jēnē jarūra nathī, mr̥tyuthī ē parē chē;

avājanī jēnē jarūra nathī, aṁtaramāṁ rahī ē bōlē chē.

rūpanī jēnē jarūra nathī, viśvarūpamāṁ jē vyāpaka chē;

sāthī ēvō jē alaga nathī, viśvāsanī tō ē ḍōra chē.

amūlya jēnuṁ vartana chē, jēnē kōīnī paṇa jarūra nathī;

manamōhaka chatāṁ dēkhātō nathī, chatāṁ sadaiva ē tō sāthamāṁ chē.

vīṇā bāṁsūrīnī ē kr̥pā chē, jēnā hr̥dayamāṁ prēma jagāḍavānī jarūra nathī;

ānaṁdathī ē bharapūra, jēnā pārasparikathī huṁ khālī nathī.

ēkāṁtanī ēnē jarūra nathī, mārā vinā paṇa ē rahī śakatō nathī.

Previous
Previous Bhajan
મૃત્યુલોકના વાસીઓને કેમ એમ લાગે છે, કે આમ જ ચાલશે?
Next

Next Bhajan
અજાગૃતિમાં જે વર્તન થાય, એને તો માફ કરીને આગળ વધાય;
 
Previous
Previous Gujarati Bhajan
મૃત્યુલોકના વાસીઓને કેમ એમ લાગે છે, કે આમ જ ચાલશે?
Next

Next Gujarati Bhajan
અજાગૃતિમાં જે વર્તન થાય, એને તો માફ કરીને આગળ વધાય;
પ્રેમ કર્યો તો કોને કર્યો; જેનો કોઈ અંત નથી
First...16611662...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org