Bhajan No. 5643 | Date: 18-Apr-20162016-04-18અજાગૃતિમાં જે વર્તન થાય, એને તો માફ કરીને આગળ વધાય;/bhajan/?title=ajagritimam-je-vartana-thaya-ene-to-mapha-karine-agala-vadhayaઅજાગૃતિમાં જે વર્તન થાય, એને તો માફ કરીને આગળ વધાય;

વારંવાર જે વર્તન થાય, એને તો ભૂલ ગણી શિક્ષા થાય.

જાગૃતિમાં જે વર્તન થાય, એને તો જુલમ ગણી દંડ થાય;

મન વિચલિત જેનું હરદમ થાય, એને તો કંઈ જ ના સમજાય.

દુવિધા બીજાના મનમાં જે નાખે, એને તો કસૂરવાર ગણાય;

દુવિધામાં જે ભટકી જાય, એને ક્યારેય પોતાનો ન સમઝાય.

અણસાર પ્રભુના જે ભૂલી જાય, એ તો પ્રભુને પણ ભૂલી જાય;

પ્રભુના ન્યાયને જે અન્યાય ગણે, એ તો અહંમાં ખોવાઈ જાય.

મુશ્કેલીમાં જે હાથ ફેરવે, એ તો અનાર્ય વર્તન કરી જાય;

મોક્ષની તલાશમાં જે નીકળે, એ તો પોતાની જાતને જ ભૂલી જાય.


અજાગૃતિમાં જે વર્તન થાય, એને તો માફ કરીને આગળ વધાય;


Home » Bhajans » અજાગૃતિમાં જે વર્તન થાય, એને તો માફ કરીને આગળ વધાય;
  1. Home
  2. Bhajans
  3. અજાગૃતિમાં જે વર્તન થાય, એને તો માફ કરીને આગળ વધાય;

અજાગૃતિમાં જે વર્તન થાય, એને તો માફ કરીને આગળ વધાય;


View Original
Increase Font Decrease Font


અજાગૃતિમાં જે વર્તન થાય, એને તો માફ કરીને આગળ વધાય;

વારંવાર જે વર્તન થાય, એને તો ભૂલ ગણી શિક્ષા થાય.

જાગૃતિમાં જે વર્તન થાય, એને તો જુલમ ગણી દંડ થાય;

મન વિચલિત જેનું હરદમ થાય, એને તો કંઈ જ ના સમજાય.

દુવિધા બીજાના મનમાં જે નાખે, એને તો કસૂરવાર ગણાય;

દુવિધામાં જે ભટકી જાય, એને ક્યારેય પોતાનો ન સમઝાય.

અણસાર પ્રભુના જે ભૂલી જાય, એ તો પ્રભુને પણ ભૂલી જાય;

પ્રભુના ન્યાયને જે અન્યાય ગણે, એ તો અહંમાં ખોવાઈ જાય.

મુશ્કેલીમાં જે હાથ ફેરવે, એ તો અનાર્ય વર્તન કરી જાય;

મોક્ષની તલાશમાં જે નીકળે, એ તો પોતાની જાતને જ ભૂલી જાય.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


ajāgr̥timāṁ jē vartana thāya, ēnē tō māpha karīnē āgala vadhāya;

vāraṁvāra jē vartana thāya, ēnē tō bhūla gaṇī śikṣā thāya.

jāgr̥timāṁ jē vartana thāya, ēnē tō julama gaṇī daṁḍa thāya;

mana vicalita jēnuṁ haradama thāya, ēnē tō kaṁī ja nā samajāya.

duvidhā bījānā manamāṁ jē nākhē, ēnē tō kasūravāra gaṇāya;

duvidhāmāṁ jē bhaṭakī jāya, ēnē kyārēya pōtānō na samajhāya.

aṇasāra prabhunā jē bhūlī jāya, ē tō prabhunē paṇa bhūlī jāya;

prabhunā nyāyanē jē anyāya gaṇē, ē tō ahaṁmāṁ khōvāī jāya.

muśkēlīmāṁ jē hātha phēravē, ē tō anārya vartana karī jāya;

mōkṣanī talāśamāṁ jē nīkalē, ē tō pōtānī jātanē ja bhūlī jāya.

Previous
Previous Bhajan
પ્રેમ કર્યો તો કોને કર્યો; જેનો કોઈ અંત નથી
Next

Next Bhajan
હરિનામ જપતાં જે આનંદ થાય; હરિભાવ આવતાં ‘હું’ ભૂલી જવાય
 
Previous
Previous Gujarati Bhajan
પ્રેમ કર્યો તો કોને કર્યો; જેનો કોઈ અંત નથી
Next

Next Gujarati Bhajan
હરિનામ જપતાં જે આનંદ થાય; હરિભાવ આવતાં ‘હું’ ભૂલી જવાય
અજાગૃતિમાં જે વર્તન થાય, એને તો માફ કરીને આગળ વધાય;
First...16611662...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org