Bhajan No. 5151 | Date: 08-Mar-20172017-03-08પ્રાણીનું મહત્ત્વ કેમ માનવીને ખબર નથી/bhajan/?title=praninum-mahattva-kema-manavine-khabara-nathiપ્રાણીનું મહત્ત્વ કેમ માનવીને ખબર નથી

માનવજીવનનો ધર્મ કેમ એ બજાવતો નથી

આળસમાં કેમ એ વેડફી નાખે છે

આ અમૂલ્ય જીવનને કેમ એ ધિક્કારે છે

વ્યર્થ કરીને કેમ અંતિમ સમયયે પસ્તાંય છે

નામ, શોહરતની પાછળ કેમ એ ભાગે છે

રંકથી રાજા બનવાની એ ઇચ્છા પરમ કરે છે

શ્વાસ્થ્યની તો એ રક્ષા ન કરે છે

અમૂલ્ય આ શરીરને તો એમ ને એમ કાપી નાખે છે

ચંચળતા મનના ખેલ, એ તો નાચ્યા કરે છે



પ્રાણીનું મહત્ત્વ કેમ માનવીને ખબર નથી


Home » Bhajans » પ્રાણીનું મહત્ત્વ કેમ માનવીને ખબર નથી
  1. Home
  2. Bhajans
  3. પ્રાણીનું મહત્ત્વ કેમ માનવીને ખબર નથી

પ્રાણીનું મહત્ત્વ કેમ માનવીને ખબર નથી


View Original
Increase Font Decrease Font


પ્રાણીનું મહત્ત્વ કેમ માનવીને ખબર નથી

માનવજીવનનો ધર્મ કેમ એ બજાવતો નથી

આળસમાં કેમ એ વેડફી નાખે છે

આ અમૂલ્ય જીવનને કેમ એ ધિક્કારે છે

વ્યર્થ કરીને કેમ અંતિમ સમયયે પસ્તાંય છે

નામ, શોહરતની પાછળ કેમ એ ભાગે છે

રંકથી રાજા બનવાની એ ઇચ્છા પરમ કરે છે

શ્વાસ્થ્યની તો એ રક્ષા ન કરે છે

અમૂલ્ય આ શરીરને તો એમ ને એમ કાપી નાખે છે

ચંચળતા મનના ખેલ, એ તો નાચ્યા કરે છે




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


prāṇīnuṁ mahattva kēma mānavīnē khabara nathī

mānavajīvananō dharma kēma ē bajāvatō nathī

ālasamāṁ kēma ē vēḍaphī nākhē chē

ā amūlya jīvananē kēma ē dhikkārē chē

vyartha karīnē kēma aṁtima samayayē pastāṁya chē

nāma, śōharatanī pāchala kēma ē bhāgē chē

raṁkathī rājā banavānī ē icchā parama karē chē

śvāsthyanī tō ē rakṣā na karē chē

amūlya ā śarīranē tō ēma nē ēma kāpī nākhē chē

caṁcalatā mananā khēla, ē tō nācyā karē chē

Previous
Previous Bhajan
આશિષ આપવા તો કેવા આપવા, આ આપણે સમજવાનું છે, આ આપણે સીખવાનું છે
Next

Next Bhajan
વેશના જોશમાં માનવીને ઓળખ્યા નહીં
 
Previous
Previous Gujarati Bhajan
આશિષ આપવા તો કેવા આપવા, આ આપણે સમજવાનું છે, આ આપણે સીખવાનું છે
Next

Next Gujarati Bhajan
વેશના જોશમાં માનવીને ઓળખ્યા નહીં
પ્રાણીનું મહત્ત્વ કેમ માનવીને ખબર નથી
First...11691170...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org