Bhajan No. 5640 | Date: 13-Apr-20162016-04-13મૃત્યુ ન કોઈના હાથમાં છે, મૃત્યુ ન કોઈથી રોકાય છે;/bhajan/?title=nrityu-na-koina-hathamam-chhe-nrityu-na-koithi-rokaya-chheમૃત્યુ ન કોઈના હાથમાં છે, મૃત્યુ ન કોઈથી રોકાય છે;

કર્મોના ખેલ છે, આવ્યા વગર એ તો ન રહેવાનું છે.

જે જન્મે છે, એને જવું પડે છે;

આ છે કુદરતનો નિયમ, ન કોઈ બહાર રહ્યા;

જીવનની આ સચ્ચાઈથી ન કોઈ વંચિત રહ્યા.

આવ્યા આ જગમાં, સંબંધો તો બાંધ્યા, એક દિવસ છૂટા પડ્યા;

વિશ્વમાં નામ કરી, ફરી પાછા અજનબી બન્યા.

વસિયત આપ્યું શું આ જગને, સુકર્મોનું શુકૂન આપ્યું;

હરએક આવે એના કર્મથી, હરએકને નવા આશિષ દીધા.

જીવનના ખેલમાં, સર્વે તો પ્રભુને યાદ કરવા;

મહેરબાની એની યાદ રાખીને, કાર્ય તો એવાં કરવાં;

કે જગમાં નામ બનાવી, પ્રભુને બધું સોંપી દેવું.


મૃત્યુ ન કોઈના હાથમાં છે, મૃત્યુ ન કોઈથી રોકાય છે;


Home » Bhajans » મૃત્યુ ન કોઈના હાથમાં છે, મૃત્યુ ન કોઈથી રોકાય છે;
  1. Home
  2. Bhajans
  3. મૃત્યુ ન કોઈના હાથમાં છે, મૃત્યુ ન કોઈથી રોકાય છે;

મૃત્યુ ન કોઈના હાથમાં છે, મૃત્યુ ન કોઈથી રોકાય છે;


View Original
Increase Font Decrease Font


મૃત્યુ ન કોઈના હાથમાં છે, મૃત્યુ ન કોઈથી રોકાય છે;

કર્મોના ખેલ છે, આવ્યા વગર એ તો ન રહેવાનું છે.

જે જન્મે છે, એને જવું પડે છે;

આ છે કુદરતનો નિયમ, ન કોઈ બહાર રહ્યા;

જીવનની આ સચ્ચાઈથી ન કોઈ વંચિત રહ્યા.

આવ્યા આ જગમાં, સંબંધો તો બાંધ્યા, એક દિવસ છૂટા પડ્યા;

વિશ્વમાં નામ કરી, ફરી પાછા અજનબી બન્યા.

વસિયત આપ્યું શું આ જગને, સુકર્મોનું શુકૂન આપ્યું;

હરએક આવે એના કર્મથી, હરએકને નવા આશિષ દીધા.

જીવનના ખેલમાં, સર્વે તો પ્રભુને યાદ કરવા;

મહેરબાની એની યાદ રાખીને, કાર્ય તો એવાં કરવાં;

કે જગમાં નામ બનાવી, પ્રભુને બધું સોંપી દેવું.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


mr̥tyu na kōīnā hāthamāṁ chē, mr̥tyu na kōīthī rōkāya chē;

karmōnā khēla chē, āvyā vagara ē tō na rahēvānuṁ chē.

jē janmē chē, ēnē javuṁ paḍē chē;

ā chē kudaratanō niyama, na kōī bahāra rahyā;

jīvananī ā saccāīthī na kōī vaṁcita rahyā.

āvyā ā jagamāṁ, saṁbaṁdhō tō bāṁdhyā, ēka divasa chūṭā paḍyā;

viśvamāṁ nāma karī, pharī pāchā ajanabī banyā.

vasiyata āpyuṁ śuṁ ā jaganē, sukarmōnuṁ śukūna āpyuṁ;

haraēka āvē ēnā karmathī, haraēkanē navā āśiṣa dīdhā.

jīvananā khēlamāṁ, sarvē tō prabhunē yāda karavā;

mahērabānī ēnī yāda rākhīnē, kārya tō ēvāṁ karavāṁ;

kē jagamāṁ nāma banāvī, prabhunē badhuṁ sōṁpī dēvuṁ.

Previous
Previous Bhajan
મને શું જોઈએ, એની મને ખબર નથી;
Next

Next Bhajan
મૃત્યુલોકના વાસીઓને કેમ એમ લાગે છે, કે આમ જ ચાલશે?
 
Previous
Previous Gujarati Bhajan
મને શું જોઈએ, એની મને ખબર નથી;
Next

Next Gujarati Bhajan
મૃત્યુલોકના વાસીઓને કેમ એમ લાગે છે, કે આમ જ ચાલશે?
મૃત્યુ ન કોઈના હાથમાં છે, મૃત્યુ ન કોઈથી રોકાય છે;
First...16591660...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org