Bhajan No. 5153 | Date: 08-Mar-20172017-03-08મીઠા શબ્દો શું પ્રેમ હોય છે?/bhajan/?title=mitha-shabdo-shum-prema-hoya-chheમીઠા શબ્દો શું પ્રેમ હોય છે?

એ તો લાલચમાં પણ માનવી બોલે છે

વખાણમાં શું સચ્ચાઈ હોય છે?

એ તો આડંબરમાં પણ એનું પ્રમાણ હોય છે

વેશભૂષાથી શું માનવી સજ્જન હોય છે?

એના વિચારોમાં પણ ગંદકી હોય છે

અભિજાત્યપણામાં શું માનવી રાજવી હોય છે?

એના હૃદયમાં પણ કાળાશ હોય છે

સત્ય બોલવામાં શું માનવી સાચો હોય છે?

એનામાં હાનિ પહોંચાડવાની પણ તમન્ના હોય છે

પ્રોત્સાહન આપવામાં શું માનવી અશ્વાર્થી હોય છે?

પોતાનું કાર્ય કરવાની પણ ભાવના હોય છે

કવિતા કરવાથી શું માનવી પ્રેરિત હોય છે?

એ તો શોહરત પાછળ પણ ગાંડો હોય છે

ભજન કરવાથી શું માનવી પ્રભુ પાસે છે?

એ તો દેખાડો કરવામાં પણ હોય છે

દાન કરવામાં શું માનવી નિશ્ચલ હોય છે?

એ તો કર્મો ભૂંસાડવા માટે પણ કરતો હોય છે

મંદિરમાં જતો માનવી શું પ્રભુને યાદ કરે છે?

એ તો માગણીઓ કરવા માટે પણ જતો હોય છે



મીઠા શબ્દો શું પ્રેમ હોય છે?


Home » Bhajans » મીઠા શબ્દો શું પ્રેમ હોય છે?
  1. Home
  2. Bhajans
  3. મીઠા શબ્દો શું પ્રેમ હોય છે?

મીઠા શબ્દો શું પ્રેમ હોય છે?


View Original
Increase Font Decrease Font


મીઠા શબ્દો શું પ્રેમ હોય છે?

એ તો લાલચમાં પણ માનવી બોલે છે

વખાણમાં શું સચ્ચાઈ હોય છે?

એ તો આડંબરમાં પણ એનું પ્રમાણ હોય છે

વેશભૂષાથી શું માનવી સજ્જન હોય છે?

એના વિચારોમાં પણ ગંદકી હોય છે

અભિજાત્યપણામાં શું માનવી રાજવી હોય છે?

એના હૃદયમાં પણ કાળાશ હોય છે

સત્ય બોલવામાં શું માનવી સાચો હોય છે?

એનામાં હાનિ પહોંચાડવાની પણ તમન્ના હોય છે

પ્રોત્સાહન આપવામાં શું માનવી અશ્વાર્થી હોય છે?

પોતાનું કાર્ય કરવાની પણ ભાવના હોય છે

કવિતા કરવાથી શું માનવી પ્રેરિત હોય છે?

એ તો શોહરત પાછળ પણ ગાંડો હોય છે

ભજન કરવાથી શું માનવી પ્રભુ પાસે છે?

એ તો દેખાડો કરવામાં પણ હોય છે

દાન કરવામાં શું માનવી નિશ્ચલ હોય છે?

એ તો કર્મો ભૂંસાડવા માટે પણ કરતો હોય છે

મંદિરમાં જતો માનવી શું પ્રભુને યાદ કરે છે?

એ તો માગણીઓ કરવા માટે પણ જતો હોય છે




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


mīṭhā śabdō śuṁ prēma hōya chē?

ē tō lālacamāṁ paṇa mānavī bōlē chē

vakhāṇamāṁ śuṁ saccāī hōya chē?

ē tō āḍaṁbaramāṁ paṇa ēnuṁ pramāṇa hōya chē

vēśabhūṣāthī śuṁ mānavī sajjana hōya chē?

ēnā vicārōmāṁ paṇa gaṁdakī hōya chē

abhijātyapaṇāmāṁ śuṁ mānavī rājavī hōya chē?

ēnā hr̥dayamāṁ paṇa kālāśa hōya chē

satya bōlavāmāṁ śuṁ mānavī sācō hōya chē?

ēnāmāṁ hāni pahōṁcāḍavānī paṇa tamannā hōya chē

prōtsāhana āpavāmāṁ śuṁ mānavī aśvārthī hōya chē?

pōtānuṁ kārya karavānī paṇa bhāvanā hōya chē

kavitā karavāthī śuṁ mānavī prērita hōya chē?

ē tō śōharata pāchala paṇa gāṁḍō hōya chē

bhajana karavāthī śuṁ mānavī prabhu pāsē chē?

ē tō dēkhāḍō karavāmāṁ paṇa hōya chē

dāna karavāmāṁ śuṁ mānavī niścala hōya chē?

ē tō karmō bhūṁsāḍavā māṭē paṇa karatō hōya chē

maṁdiramāṁ jatō mānavī śuṁ prabhunē yāda karē chē?

ē tō māgaṇīō karavā māṭē paṇa jatō hōya chē

Previous
Previous Bhajan
વેશના જોશમાં માનવીને ઓળખ્યા નહીં
Next

Next Bhajan
રૂપિયાથી અમીર થવાથી, શું અમીર થવાય છે?
 
Previous
Previous Gujarati Bhajan
વેશના જોશમાં માનવીને ઓળખ્યા નહીં
Next

Next Gujarati Bhajan
રૂપિયાથી અમીર થવાથી, શું અમીર થવાય છે?
મીઠા શબ્દો શું પ્રેમ હોય છે?
First...11711172...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org