Bhajan No. 5818 | Date: 14-Jan-20242024-01-14ભોજન મળે કે ભજન, અવસ્થા પર નિર્ભર છે/bhajan/?title=bhojana-male-ke-bhajana-avastha-para-nirbhara-chheભોજન મળે કે ભજન, અવસ્થા પર નિર્ભર છે,

માન મળે કે અપમાન, લોકોના વ્યવહાર પર નિર્ભર છે.

જ્ઞાન મળે કે પરિણામ, એ આપણા કર્મો પર નિર્ભર છે,

જીવન મળે કે મરણ, એ ઈશ્વર ઈચ્છા પર નિર્ભર છે.

શાંતિ મળે કે અશાંતિ, એ આપણા મન પર નિર્ભર છે,

સંતોષ મળે કે અસંતોષ, એ આપણી ચાહતો પર નિર્ભર છે.

ચમત્કાર મળે કે સાધારણતા, એ તો સંતોના આશિષ પર નિર્ભર છે,

પ્રશંસા મળે કે નિંદા થાય, એ તો આપણા ભાગ્ય પર નિર્ભર છે.

પ્રેમ મળે કે દુર્ભાવ, એ તો મનુષ્યની વૃતિ પર નિર્ભર છે,

પ્રભુનો સાથ તો હર પળ હંમેશા મળવો પ્રભુ પર જ નિર્ભર છે,

એનો સાથ સદૈવ છે, એ અવસ્થા બદલાતી નથી, નિર્ભયતાથી પરે છે.


ભોજન મળે કે ભજન, અવસ્થા પર નિર્ભર છે


Home » Bhajans » ભોજન મળે કે ભજન, અવસ્થા પર નિર્ભર છે
  1. Home
  2. Bhajans
  3. ભોજન મળે કે ભજન, અવસ્થા પર નિર્ભર છે

ભોજન મળે કે ભજન, અવસ્થા પર નિર્ભર છે


View Original
Increase Font Decrease Font


ભોજન મળે કે ભજન, અવસ્થા પર નિર્ભર છે,

માન મળે કે અપમાન, લોકોના વ્યવહાર પર નિર્ભર છે.

જ્ઞાન મળે કે પરિણામ, એ આપણા કર્મો પર નિર્ભર છે,

જીવન મળે કે મરણ, એ ઈશ્વર ઈચ્છા પર નિર્ભર છે.

શાંતિ મળે કે અશાંતિ, એ આપણા મન પર નિર્ભર છે,

સંતોષ મળે કે અસંતોષ, એ આપણી ચાહતો પર નિર્ભર છે.

ચમત્કાર મળે કે સાધારણતા, એ તો સંતોના આશિષ પર નિર્ભર છે,

પ્રશંસા મળે કે નિંદા થાય, એ તો આપણા ભાગ્ય પર નિર્ભર છે.

પ્રેમ મળે કે દુર્ભાવ, એ તો મનુષ્યની વૃતિ પર નિર્ભર છે,

પ્રભુનો સાથ તો હર પળ હંમેશા મળવો પ્રભુ પર જ નિર્ભર છે,

એનો સાથ સદૈવ છે, એ અવસ્થા બદલાતી નથી, નિર્ભયતાથી પરે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


bhōjana malē kē bhajana, avasthā para nirbhara chē,

māna malē kē apamāna, lōkōnā vyavahāra para nirbhara chē.

jñāna malē kē pariṇāma, ē āpaṇā karmō para nirbhara chē,

jīvana malē kē maraṇa, ē īśvara īcchā para nirbhara chē.

śāṁti malē kē aśāṁti, ē āpaṇā mana para nirbhara chē,

saṁtōṣa malē kē asaṁtōṣa, ē āpaṇī cāhatō para nirbhara chē.

camatkāra malē kē sādhāraṇatā, ē tō saṁtōnā āśiṣa para nirbhara chē,

praśaṁsā malē kē niṁdā thāya, ē tō āpaṇā bhāgya para nirbhara chē.

prēma malē kē durbhāva, ē tō manuṣyanī vr̥ti para nirbhara chē,

prabhunō sātha tō hara pala haṁmēśā malavō prabhu para ja nirbhara chē,

ēnō sātha sadaiva chē, ē avasthā badalātī nathī, nirbhayatāthī parē chē.

Previous
Previous Bhajan
નામ જપ કરવાથી શું થશે? મન સ્થિર થશે
Next

Next Bhajan
પરમ સત્તાના માલિક તો પ્રભુ જ છે
 
Previous
Previous Gujarati Bhajan
નામ જપ કરવાથી શું થશે? મન સ્થિર થશે
Next

Next Gujarati Bhajan
પરમ સત્તાના માલિક તો પ્રભુ જ છે
ભોજન મળે કે ભજન, અવસ્થા પર નિર્ભર છે
First...18351836...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org