Bhajan No. 5817 | Date: 14-Jan-20242024-01-14નામ જપ કરવાથી શું થશે? મન સ્થિર થશે/bhajan/?title=nama-japa-karavathi-shum-thashe-mana-sthira-thasheનામ જપ કરવાથી શું થશે? મન સ્થિર થશે,

ધ્યાન કરવાથી શું થશે? ચિત્ત એકાગ્ર થશે.

પૂજા-પાઠ કરવાથી શું થશે? પ્રભુ માટે પ્રેમ જાગશે,

પુસ્તકો વાંચવાથી શું થશે? જ્ઞાન શુદ્ધ થશે.

સત્સંગ કરવાથી શું થશે? ચિત્ત પ્રભુમાં જોડ઼ાયેલું રહેશે,

સેવા કરવાથી શું થશે? દિલમાં દયા જાગશે.

સંતોને મળવાથી શું થશે? સારા આશિષ પ્રાપ્ત થશે,

સાત્વિક આહાર ખાવાથી શું થશે? મનની ચંચલતા ઓછી થશે.

પ્રાણાયમ કરવાથી શું થશે? શરીરમાં નાડીઓ ખૂલી જશે,

શરીર તંદુરસ્ત રાખવાથી શું થશે? પ્રભુના રાહે ચાલવામાં મદદ રહેશે.

આ બધાં છે સાધનો શરીર અને મનને પવિત્ર કરવા માટે,

આ સાધન નથી ઈશ્વરને પામવા માટે.

ઈશ્વરને પામવા માટે ખાલી સમર્પણની જરૂર છે,

ગુરુના ચરણમાં રહી એના આપેલા કાર્ય કરવાની જરૂર છે,

ઈશ્વરના પ્રેમમાં ડૂબવાની જરૂર છે.


નામ જપ કરવાથી શું થશે? મન સ્થિર થશે


Home » Bhajans » નામ જપ કરવાથી શું થશે? મન સ્થિર થશે
  1. Home
  2. Bhajans
  3. નામ જપ કરવાથી શું થશે? મન સ્થિર થશે

નામ જપ કરવાથી શું થશે? મન સ્થિર થશે


View Original
Increase Font Decrease Font


નામ જપ કરવાથી શું થશે? મન સ્થિર થશે,

ધ્યાન કરવાથી શું થશે? ચિત્ત એકાગ્ર થશે.

પૂજા-પાઠ કરવાથી શું થશે? પ્રભુ માટે પ્રેમ જાગશે,

પુસ્તકો વાંચવાથી શું થશે? જ્ઞાન શુદ્ધ થશે.

સત્સંગ કરવાથી શું થશે? ચિત્ત પ્રભુમાં જોડ઼ાયેલું રહેશે,

સેવા કરવાથી શું થશે? દિલમાં દયા જાગશે.

સંતોને મળવાથી શું થશે? સારા આશિષ પ્રાપ્ત થશે,

સાત્વિક આહાર ખાવાથી શું થશે? મનની ચંચલતા ઓછી થશે.

પ્રાણાયમ કરવાથી શું થશે? શરીરમાં નાડીઓ ખૂલી જશે,

શરીર તંદુરસ્ત રાખવાથી શું થશે? પ્રભુના રાહે ચાલવામાં મદદ રહેશે.

આ બધાં છે સાધનો શરીર અને મનને પવિત્ર કરવા માટે,

આ સાધન નથી ઈશ્વરને પામવા માટે.

ઈશ્વરને પામવા માટે ખાલી સમર્પણની જરૂર છે,

ગુરુના ચરણમાં રહી એના આપેલા કાર્ય કરવાની જરૂર છે,

ઈશ્વરના પ્રેમમાં ડૂબવાની જરૂર છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


nāma japa karavāthī śuṁ thaśē? mana sthira thaśē,

dhyāna karavāthī śuṁ thaśē? citta ēkāgra thaśē.

pūjā-pāṭha karavāthī śuṁ thaśē? prabhu māṭē prēma jāgaśē,

pustakō vāṁcavāthī śuṁ thaśē? jñāna śuddha thaśē.

satsaṁga karavāthī śuṁ thaśē? citta prabhumāṁ jōḍa઼āyēluṁ rahēśē,

sēvā karavāthī śuṁ thaśē? dilamāṁ dayā jāgaśē.

saṁtōnē malavāthī śuṁ thaśē? sārā āśiṣa prāpta thaśē,

sātvika āhāra khāvāthī śuṁ thaśē? mananī caṁcalatā ōchī thaśē.

prāṇāyama karavāthī śuṁ thaśē? śarīramāṁ nāḍīō khūlī jaśē,

śarīra taṁdurasta rākhavāthī śuṁ thaśē? prabhunā rāhē cālavāmāṁ madada rahēśē.

ā badhāṁ chē sādhanō śarīra anē mananē pavitra karavā māṭē,

ā sādhana nathī īśvaranē pāmavā māṭē.

īśvaranē pāmavā māṭē khālī samarpaṇanī jarūra chē,

gurunā caraṇamāṁ rahī ēnā āpēlā kārya karavānī jarūra chē,

īśvaranā prēmamāṁ ḍūbavānī jarūra chē.

Previous
Previous Bhajan
તારી સૃષ્ટિમાં આ કેવી રીતે છે કે પ્રભુના સંગ પછી પણ અલગ અલગ પ્રીત છે
Next

Next Bhajan
ભોજન મળે કે ભજન, અવસ્થા પર નિર્ભર છે
 
Previous
Previous Gujarati Bhajan
તારી સૃષ્ટિમાં આ કેવી રીતે છે કે પ્રભુના સંગ પછી પણ અલગ અલગ પ્રીત છે
Next

Next Gujarati Bhajan
ભોજન મળે કે ભજન, અવસ્થા પર નિર્ભર છે
નામ જપ કરવાથી શું થશે? મન સ્થિર થશે
First...18351836...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org