| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    જીવોની મુક્તિ, એ પરમ મુક્તિ છે
 પ્રભુની દિલ્લગી, એ પરમ પ્રેમના સૂર છે
 વજૂદ પોતાનું ભૂલવું, એ તો પ્રભુકૃપા છે
 પ્રભુમાં એક થવું, એ તો ભાગ્યશાળીની કહાની છે
  - ડો. હીરા
                 
                
                જીવોની મુક્તિ, એ પરમ મુક્તિ છે
 પ્રભુની દિલ્લગી, એ પરમ પ્રેમના સૂર છે
 વજૂદ પોતાનું ભૂલવું, એ તો પ્રભુકૃપા છે
 પ્રભુમાં એક થવું, એ તો ભાગ્યશાળીની કહાની છે
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |