શું આ ધરતી પર સાચે જ કોઈ અનાથ છે?

Para Talks » Messages of Para » શું આ ધરતી પર સાચે જ કોઈ અનાથ છે?

શું આ ધરતી પર સાચે જ કોઈ અનાથ છે?


Date: 12-Mar-2017

Increase Font Decrease Font
શું આ ધરતી પર સાચે જ કોઈ અનાથ છે?
શું આ ધરતી પર સાચે જ કોઈ એકલો છે?
શું આ દેશમાં સાચે જ કોઈ દ્વેશ છે?
શું આ મનુષ્યમાં સાચે જ ગેરસમજ છે?
જ્યાં સહુ કોઈ મારા છે, જ્યાં સહુ કોઈ મારા જેવા છે
જ્યાં હું સહુમાં છું, જ્યાં હું સહુ સાથે છું
તો કોઈ મારાથી અલગ નથી, કોઈ મારાં સાથ વગર નથી
ન કોઈ અનાથ છે, જ્યાં સહુનો નાથ છું, સાક્ષાત છું
શું મારા વગર કોઈ ગમગીન છે? શું મારા વગર અંજાન છે?
જ્યાં મારું અસ્તિત્વ છે, ત્યાં જ એમને એમની પહેચાન છે
જ્યાં હું સહુમાં છું, ત્યાં જ મારો સંબંધ ગહેરો છે
જ્યાં છું સદૈવ છું, તો જન્મ મરણનો સાથ પણ તો હું જ છું


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
મારા જેવું બીજું કોઈ નથી
Next

Next
મુશ્કેલીમાં પડવાનું કોઈને ગમતું નથી
First...345346...Last
શું આ ધરતી પર સાચે જ કોઈ અનાથ છે? શું આ ધરતી પર સાચે જ કોઈ એકલો છે? શું આ દેશમાં સાચે જ કોઈ દ્વેશ છે? શું આ મનુષ્યમાં સાચે જ ગેરસમજ છે? જ્યાં સહુ કોઈ મારા છે, જ્યાં સહુ કોઈ મારા જેવા છે જ્યાં હું સહુમાં છું, જ્યાં હું સહુ સાથે છું તો કોઈ મારાથી અલગ નથી, કોઈ મારાં સાથ વગર નથી ન કોઈ અનાથ છે, જ્યાં સહુનો નાથ છું, સાક્ષાત છું શું મારા વગર કોઈ ગમગીન છે? શું મારા વગર અંજાન છે? જ્યાં મારું અસ્તિત્વ છે, ત્યાં જ એમને એમની પહેચાન છે જ્યાં હું સહુમાં છું, ત્યાં જ મારો સંબંધ ગહેરો છે જ્યાં છું સદૈવ છું, તો જન્મ મરણનો સાથ પણ તો હું જ છું શું આ ધરતી પર સાચે જ કોઈ અનાથ છે? 2017-03-12 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=shum-a-dharati-para-sache-ja-koi-anatha-chhe

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org