નિઃસ્વાર્થ ભાવોથી જે આવે છે

Para Talks » Messages of Para » નિઃસ્વાર્થ ભાવોથી જે આવે છે

નિઃસ્વાર્થ ભાવોથી જે આવે છે


Date: 13-Apr-2017

Increase Font Decrease Font
નિઃસ્વાર્થ ભાવોથી જે આવે છે,
નિશ્ચલ પ્રેમથી જે પુકારે છે,
એને હું સ્વીકારું છું, એને હું સવારું છું
આધ્યાત્મને જે સમજે છે, વિશ્વાસને પુકારે છે,
એને હું માર્ગ બતાડું છું, એને હું પુકારું છું.
હૈયામાં જે સરળ રહે, વ્યવહારમાં સાચો રહે,
એને હું ચલાવું છું, એને હું વખાણું છું.
પ્રેમથી જે જીવે, કઠોરતા ને જે ત્યજે,
એને હું રમાડું છું, એને હું બધું આપું છું.
આરાધના જે ન ચૂકે, મનમાં ના છલ વસે,
એને હું જ્ઞાન આપું છું, એને મારામાં પ્રેમ આપું છું.
અંતરમાં જે રહે, શાંતિમાં પલે
એને મારા દર્શન આપું છું, એને મારામાં સમાવું છું.


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
જેની મને ખબર છે, એની ખબર ન કોઈ ને છે
Next

Next
દ્વાર પર ઊભો માનવી, હવે તો પોકાર મને
First...357358...Last
નિઃસ્વાર્થ ભાવોથી જે આવે છે, નિશ્ચલ પ્રેમથી જે પુકારે છે, એને હું સ્વીકારું છું, એને હું સવારું છું આધ્યાત્મને જે સમજે છે, વિશ્વાસને પુકારે છે, એને હું માર્ગ બતાડું છું, એને હું પુકારું છું. હૈયામાં જે સરળ રહે, વ્યવહારમાં સાચો રહે, એને હું ચલાવું છું, એને હું વખાણું છું. પ્રેમથી જે જીવે, કઠોરતા ને જે ત્યજે, એને હું રમાડું છું, એને હું બધું આપું છું. આરાધના જે ન ચૂકે, મનમાં ના છલ વસે, એને હું જ્ઞાન આપું છું, એને મારામાં પ્રેમ આપું છું. અંતરમાં જે રહે, શાંતિમાં પલે એને મારા દર્શન આપું છું, એને મારામાં સમાવું છું. નિઃસ્વાર્થ ભાવોથી જે આવે છે 2017-04-13 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=nihsvartha-bhavothi-je-ave-chhe

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org