જેની મને ખબર છે, એની ખબર ન કોઈ ને છે

Para Talks » Messages of Para » જેની મને ખબર છે, એની ખબર ન કોઈ ને છે

જેની મને ખબર છે, એની ખબર ન કોઈ ને છે


Date: 12-Apr-2017

Increase Font Decrease Font
જેની મને ખબર છે, એની ખબર ન કોઈ ને છે,
જેનું મને દુઃખ છે, એની ધારણા કોઈને નથી.
જે પરિણામનો મને ડર છે, એની જગમાં ન કોઈને જાણ છે,
જે પળો તો ઘાયલ છે, એના ક્રમમાં તો સહુ છે.
જે વ્યવહારથી જગ ઝૂઝે છે, એની તો મને ખબર છે,
જે મુશ્કેલીમાં જગ આવશે, એનો તો ન ઇંતેજાર છે.
જે માર્ગમાં સહુ ચાલે, એની ના કોઈને ખતા છે,
જેનાથી બધા રડશે, એવા કર્મોની ચાલ મને ખબર છે.
છતાં લોકો આવું કરે, છતાં લોકો હાની કરે,
આવી ચાલથી ન હવે કોઈ બેખબર છે.


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
જીવનમાં આનંદિત રહેવું હશે, તો મને પામવું પડશે
Next

Next
નિઃસ્વાર્થ ભાવોથી જે આવે છે
First...357358...Last
જેની મને ખબર છે, એની ખબર ન કોઈ ને છે, જેનું મને દુઃખ છે, એની ધારણા કોઈને નથી. જે પરિણામનો મને ડર છે, એની જગમાં ન કોઈને જાણ છે, જે પળો તો ઘાયલ છે, એના ક્રમમાં તો સહુ છે. જે વ્યવહારથી જગ ઝૂઝે છે, એની તો મને ખબર છે, જે મુશ્કેલીમાં જગ આવશે, એનો તો ન ઇંતેજાર છે. જે માર્ગમાં સહુ ચાલે, એની ના કોઈને ખતા છે, જેનાથી બધા રડશે, એવા કર્મોની ચાલ મને ખબર છે. છતાં લોકો આવું કરે, છતાં લોકો હાની કરે, આવી ચાલથી ન હવે કોઈ બેખબર છે. જેની મને ખબર છે, એની ખબર ન કોઈ ને છે 2017-04-12 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=jeni-mane-khabara-chhe-eni-khabara-na-koi-ne-chhe

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org