જીવનમાં આનંદિત રહેવું હશે, તો મને પામવું પડશે

Para Talks » Messages of Para » જીવનમાં આનંદિત રહેવું હશે, તો મને પામવું પડશે

જીવનમાં આનંદિત રહેવું હશે, તો મને પામવું પડશે


Date: 10-Apr-2017

Increase Font Decrease Font
જીવનમાં આનંદિત રહેવું હશે, તો મને પામવું પડશે;
જીવનમાં જો ખુશ રહેવું હશે, તો મન સુંદર રાખવું પડશે;
જીવનમાં જો શાંતિ રાખવી હશે, તો બધાને સમજવું પડશે;
જીવનમાં જો શાંતી જોઈતી હશે, તો ખુદ પર કાબૂ રાખવો પડશે;
જીવનમાં જો પ્રેમ જોઈતો હશે, તો મારા જેવું બનવું પડશે;
જીવનમાં જો આઝાદી જોઈતી હશે, તો ખુદની મોકળાશ છોડવી પડશે;
જીવનમાં જો મિત્ર જોઈતા હશે, તો પોતાના વચનો પાળવા પડશે;
જીવનમાં જો જીવવું હશે, તો મનને તમારે જીતવું પડશે.


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
અસ્વીકાર નથી મને કોઈ માનવી
Next

Next
જેની મને ખબર છે, એની ખબર ન કોઈ ને છે
First...355356...Last
જીવનમાં આનંદિત રહેવું હશે, તો મને પામવું પડશે; જીવનમાં જો ખુશ રહેવું હશે, તો મન સુંદર રાખવું પડશે; જીવનમાં જો શાંતિ રાખવી હશે, તો બધાને સમજવું પડશે; જીવનમાં જો શાંતી જોઈતી હશે, તો ખુદ પર કાબૂ રાખવો પડશે; જીવનમાં જો પ્રેમ જોઈતો હશે, તો મારા જેવું બનવું પડશે; જીવનમાં જો આઝાદી જોઈતી હશે, તો ખુદની મોકળાશ છોડવી પડશે; જીવનમાં જો મિત્ર જોઈતા હશે, તો પોતાના વચનો પાળવા પડશે; જીવનમાં જો જીવવું હશે, તો મનને તમારે જીતવું પડશે. જીવનમાં આનંદિત રહેવું હશે, તો મને પામવું પડશે 2017-04-10 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=jivanamam-anandita-rahevum-hashe-to-mane-pamavum-padashe

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org