અસ્વીકાર નથી મને કોઈ માનવી

Para Talks » Messages of Para » અસ્વીકાર નથી મને કોઈ માનવી

અસ્વીકાર નથી મને કોઈ માનવી


Date: 09-Apr-2017

Increase Font Decrease Font
અસ્વીકાર નથી મને કોઈ માનવી
અસ્વીકાર છે તો મને એનું વર્તન
અસ્વીકાર નથી મને કોઈ જીવ
અસ્વીકાર છે તો એનું છળકપટનું દર્પણ
અસ્વીકાર નથી મને કોઈનો પ્રેમ
અસ્વીકાર છે એની પાછળની દૂરઇચ્છા
અસ્વીકાર નથી મને કોઈના ભાવો
અસ્વીકાર છે એની પાછળ રહેલી ઇચ્છાઓ
અસ્વીકાર નથી મને કર્મોની લાઠી
અસ્વીકાર છે લોકોના આડેધડ કર્મો
અસ્વીકાર નથી મને આ જગના ધર્મો
અસ્વીકાર છે એની ખોટી વાતો અને ગાથાઓ.


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
जब जब मैंने दिया, मनुष्य ने सिर्फ ठुकराया
Next

Next
જીવનમાં આનંદિત રહેવું હશે, તો મને પામવું પડશે
First...355356...Last
અસ્વીકાર નથી મને કોઈ માનવી અસ્વીકાર છે તો મને એનું વર્તન અસ્વીકાર નથી મને કોઈ જીવ અસ્વીકાર છે તો એનું છળકપટનું દર્પણ અસ્વીકાર નથી મને કોઈનો પ્રેમ અસ્વીકાર છે એની પાછળની દૂરઇચ્છા અસ્વીકાર નથી મને કોઈના ભાવો અસ્વીકાર છે એની પાછળ રહેલી ઇચ્છાઓ અસ્વીકાર નથી મને કર્મોની લાઠી અસ્વીકાર છે લોકોના આડેધડ કર્મો અસ્વીકાર નથી મને આ જગના ધર્મો અસ્વીકાર છે એની ખોટી વાતો અને ગાથાઓ. અસ્વીકાર નથી મને કોઈ માનવી 2017-04-09 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=asvikara-nathi-mane-koi-manavi

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org