દિવ્યતા જ્યાં છલકાય છે, ત્યાં અનુરૂપ વ્યવહાર થાય છે

Para Talks » Messages of Para » દિવ્યતા જ્યાં છલકાય છે, ત્યાં અનુરૂપ વ્યવહાર થાય છે

દિવ્યતા જ્યાં છલકાય છે, ત્યાં અનુરૂપ વ્યવહાર થાય છે


Date: 16-Oct-2015

Increase Font Decrease Font
દિવ્યતા જ્યાં છલકાય છે, ત્યાં અનુરૂપ વ્યવહાર થાય છે
જ્યાં પોતાની જાતને છોડીયે છીએ, ત્યાં વિશ્વાસ ના પરદા ખૂલે છે
લક્ષમાં જ્યાં પ્રભુમાં ના દેખાય છે, ત્યાં નફરત અને અવિશ્વાસ જાગે છે
જ્યાં પ્રભુ દર્શન થાય છે, ત્યાં પ્રભુના સ્મરણમાં રમાય છે
એકરૂપતા જ્યાં સધાય છે, ત્યાં જ તો વાણી લખાય છે
જ્યાં મિલનની ખાલી વાતો છે, ત્યાં ભ્રમમાં જીવાય છે
અંહિસાની વાતો અને દિલમાં નફરત, એ તો મનુષ્યમાં થાય છે
બહુરૂપિયો જ્યાં વિચાર છે, ત્યાં હર એકને છેતરીએ છીએ
સીમા જ્યાં બધી તૂટે છે, ત્યાં જ તો મારી રેખા મળે છે
પ્રેમમાં જે રમે છે, ત્યાં જ તો બધું સમજાય છે


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
સમસ્યા ન તારી છે, ન મારી છે, સમસ્યા તો કોઈ નથી
Next

Next
फकिरों में बसता हूँ मैं, संतो में तो बोलता हूँ मैं
First...7778...Last
દિવ્યતા જ્યાં છલકાય છે, ત્યાં અનુરૂપ વ્યવહાર થાય છે જ્યાં પોતાની જાતને છોડીયે છીએ, ત્યાં વિશ્વાસ ના પરદા ખૂલે છે લક્ષમાં જ્યાં પ્રભુમાં ના દેખાય છે, ત્યાં નફરત અને અવિશ્વાસ જાગે છે જ્યાં પ્રભુ દર્શન થાય છે, ત્યાં પ્રભુના સ્મરણમાં રમાય છે એકરૂપતા જ્યાં સધાય છે, ત્યાં જ તો વાણી લખાય છે જ્યાં મિલનની ખાલી વાતો છે, ત્યાં ભ્રમમાં જીવાય છે અંહિસાની વાતો અને દિલમાં નફરત, એ તો મનુષ્યમાં થાય છે બહુરૂપિયો જ્યાં વિચાર છે, ત્યાં હર એકને છેતરીએ છીએ સીમા જ્યાં બધી તૂટે છે, ત્યાં જ તો મારી રેખા મળે છે પ્રેમમાં જે રમે છે, ત્યાં જ તો બધું સમજાય છે દિવ્યતા જ્યાં છલકાય છે, ત્યાં અનુરૂપ વ્યવહાર થાય છે 2015-10-16 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=divyata-jyam-chhalakaya-chhe-tyam-anurupa-vyavahara-thaya-chhe

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org