Bhajan No. 5132 | Date: 19-Feb-20172017-02-19વિચારોની મતધારામાં એક વિચાર આવે છે/bhajan/?title=vicharoni-matadharamam-eka-vichara-ave-chheવિચારોની મતધારામાં એક વિચાર આવે છે

પ્રભુ તારો વિચાર મને તો એમાં નવડાવે છે

ઇચ્છાઓની અસંખ્ય સંખ્યામાં એક ઇચ્છા જાગે છે

પ્રભુ તારા મિલનની તો મને ઇચ્છા જાગે છે

કાર્યોના મતભેદમાં એક કાર્ય દેખાય છે

પ્રભુ તારા આપેલા કાર્યમાં તો મજા આવે છે

અવિશ્વાસની જંજીરમાં એક વિશ્વાસ થાય છે

પ્રભુ તું છે, તું કરે છે, તું જ કરાવે છે, એ વિશ્વાસ જાગે છે

પ્રેમની પોકારમાં એક તડપ એવી જાગે છે

પ્રભુ તારા પ્રેમનો અહેસાસ એ તો આપે છે

મંજિલની તલાશમાં, એક મંજિલ એવી જડે છે

પ્રભુ તારી મંજિલમાં, મને મારી મંજિલ જડે છે



વિચારોની મતધારામાં એક વિચાર આવે છે


Home » Bhajans » વિચારોની મતધારામાં એક વિચાર આવે છે
  1. Home
  2. Bhajans
  3. વિચારોની મતધારામાં એક વિચાર આવે છે

વિચારોની મતધારામાં એક વિચાર આવે છે


View Original
Increase Font Decrease Font


વિચારોની મતધારામાં એક વિચાર આવે છે

પ્રભુ તારો વિચાર મને તો એમાં નવડાવે છે

ઇચ્છાઓની અસંખ્ય સંખ્યામાં એક ઇચ્છા જાગે છે

પ્રભુ તારા મિલનની તો મને ઇચ્છા જાગે છે

કાર્યોના મતભેદમાં એક કાર્ય દેખાય છે

પ્રભુ તારા આપેલા કાર્યમાં તો મજા આવે છે

અવિશ્વાસની જંજીરમાં એક વિશ્વાસ થાય છે

પ્રભુ તું છે, તું કરે છે, તું જ કરાવે છે, એ વિશ્વાસ જાગે છે

પ્રેમની પોકારમાં એક તડપ એવી જાગે છે

પ્રભુ તારા પ્રેમનો અહેસાસ એ તો આપે છે

મંજિલની તલાશમાં, એક મંજિલ એવી જડે છે

પ્રભુ તારી મંજિલમાં, મને મારી મંજિલ જડે છે




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


vicārōnī matadhārāmāṁ ēka vicāra āvē chē

prabhu tārō vicāra manē tō ēmāṁ navaḍāvē chē

icchāōnī asaṁkhya saṁkhyāmāṁ ēka icchā jāgē chē

prabhu tārā milananī tō manē icchā jāgē chē

kāryōnā matabhēdamāṁ ēka kārya dēkhāya chē

prabhu tārā āpēlā kāryamāṁ tō majā āvē chē

aviśvāsanī jaṁjīramāṁ ēka viśvāsa thāya chē

prabhu tuṁ chē, tuṁ karē chē, tuṁ ja karāvē chē, ē viśvāsa jāgē chē

prēmanī pōkāramāṁ ēka taḍapa ēvī jāgē chē

prabhu tārā prēmanō ahēsāsa ē tō āpē chē

maṁjilanī talāśamāṁ, ēka maṁjila ēvī jaḍē chē

prabhu tārī maṁjilamāṁ, manē mārī maṁjila jaḍē chē

Previous
Previous Bhajan
પ્રભુ તને ભેટવાની, કેમ કોઈ ઉતાવળ નથી થતી
Next

Next Bhajan
મનના ચહેરાની પાછળ કોણ છે?
 
Previous
Previous Gujarati Bhajan
પ્રભુ તને ભેટવાની, કેમ કોઈ ઉતાવળ નથી થતી
Next

Next Gujarati Bhajan
મનના ચહેરાની પાછળ કોણ છે?
વિચારોની મતધારામાં એક વિચાર આવે છે
First...11511152...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org