Bhajan No. 5802 | Date: 12-Jan-20242024-01-12શું તને આ જન્મમાં પુણ્ય પ્રાપ્ત થશે, શું આ જન્મમાં કર્મો બંધાશે?/bhajan/?title=shum-tane-a-janmamam-punya-prapta-thashe-shum-a-janmamam-karmo-bandhasheશું તને આ જન્મમાં પુણ્ય પ્રાપ્ત થશે, શું આ જન્મમાં કર્મો બંધાશે?

હજારો પ્રશ્નો જીવનમાં ઊઠે છે અને હજારો શંકાઓ ઊભી થાય છે.

શું જીવનમાં સંઘર્ષ આવશે અને શું જીવનમાં બંધનોને છોડ઼વા પડશે?

આવા અટપટા સવાલો હૃદયમાં ઊઠે છે અને પરેશાન કરે છે.

શું ધનદૌલત વગર જીવન જીવાશે, શું ઘડપણમાં તબિયત સારી રહેશે?

આવા ડર અંતરમાં જાગે છે અને એકલતા ગભરાવે છે.

શું ભવિષ્યમાં મન બરોબર હશે, શું ભવિષ્ય ઊજળું હશે?

આવી અસ્થિરતા મનને હલાવે છે અને આજના સમયને બરબાદ કરે છે.

આનો ઉકેલ ખાલી તારી પાસ છે, આમાં શાંતિ તું જ આપી શકે,

જ્યાં વિશ્વાસ પૂર્ણ જાગે છે, ત્યાં બધું જ આસાન બને છે.

જ્યાં સમર્પણ પૂર્ણ બને છે, ત્યાં આપોઆપ બધું થાય છે,

અને જ્યાં આનંદમાં જીવ રમે છે, ત્યાં પ્રશ્નો બધા પૂરા થાય છે.


શું તને આ જન્મમાં પુણ્ય પ્રાપ્ત થશે, શું આ જન્મમાં કર્મો બંધાશે?


Home » Bhajans » શું તને આ જન્મમાં પુણ્ય પ્રાપ્ત થશે, શું આ જન્મમાં કર્મો બંધાશે?
  1. Home
  2. Bhajans
  3. શું તને આ જન્મમાં પુણ્ય પ્રાપ્ત થશે, શું આ જન્મમાં કર્મો બંધાશે?

શું તને આ જન્મમાં પુણ્ય પ્રાપ્ત થશે, શું આ જન્મમાં કર્મો બંધાશે?


View Original
Increase Font Decrease Font


શું તને આ જન્મમાં પુણ્ય પ્રાપ્ત થશે, શું આ જન્મમાં કર્મો બંધાશે?

હજારો પ્રશ્નો જીવનમાં ઊઠે છે અને હજારો શંકાઓ ઊભી થાય છે.

શું જીવનમાં સંઘર્ષ આવશે અને શું જીવનમાં બંધનોને છોડ઼વા પડશે?

આવા અટપટા સવાલો હૃદયમાં ઊઠે છે અને પરેશાન કરે છે.

શું ધનદૌલત વગર જીવન જીવાશે, શું ઘડપણમાં તબિયત સારી રહેશે?

આવા ડર અંતરમાં જાગે છે અને એકલતા ગભરાવે છે.

શું ભવિષ્યમાં મન બરોબર હશે, શું ભવિષ્ય ઊજળું હશે?

આવી અસ્થિરતા મનને હલાવે છે અને આજના સમયને બરબાદ કરે છે.

આનો ઉકેલ ખાલી તારી પાસ છે, આમાં શાંતિ તું જ આપી શકે,

જ્યાં વિશ્વાસ પૂર્ણ જાગે છે, ત્યાં બધું જ આસાન બને છે.

જ્યાં સમર્પણ પૂર્ણ બને છે, ત્યાં આપોઆપ બધું થાય છે,

અને જ્યાં આનંદમાં જીવ રમે છે, ત્યાં પ્રશ્નો બધા પૂરા થાય છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


śuṁ tanē ā janmamāṁ puṇya prāpta thaśē, śuṁ ā janmamāṁ karmō baṁdhāśē?

hajārō praśnō jīvanamāṁ ūṭhē chē anē hajārō śaṁkāō ūbhī thāya chē.

śuṁ jīvanamāṁ saṁgharṣa āvaśē anē śuṁ jīvanamāṁ baṁdhanōnē chōḍa઼vā paḍaśē?

āvā aṭapaṭā savālō hr̥dayamāṁ ūṭhē chē anē parēśāna karē chē.

śuṁ dhanadaulata vagara jīvana jīvāśē, śuṁ ghaḍapaṇamāṁ tabiyata sārī rahēśē?

āvā ḍara aṁtaramāṁ jāgē chē anē ēkalatā gabharāvē chē.

śuṁ bhaviṣyamāṁ mana barōbara haśē, śuṁ bhaviṣya ūjaluṁ haśē?

āvī asthiratā mananē halāvē chē anē ājanā samayanē barabāda karē chē.

ānō ukēla khālī tārī pāsa chē, āmāṁ śāṁti tuṁ ja āpī śakē,

jyāṁ viśvāsa pūrṇa jāgē chē, tyāṁ badhuṁ ja āsāna banē chē.

jyāṁ samarpaṇa pūrṇa banē chē, tyāṁ āpōāpa badhuṁ thāya chē,

anē jyāṁ ānaṁdamāṁ jīva ramē chē, tyāṁ praśnō badhā pūrā thāya chē.

Previous
Previous Bhajan
સમય સરી જશે તો બાજી હાથમાંથી લસરી જશે
Next

Next Bhajan
જમાનાના રંગ કેવા છે, બદલતા સમયના મેળા છે
 
Previous
Previous Gujarati Bhajan
સમય સરી જશે તો બાજી હાથમાંથી લસરી જશે
Next

Next Gujarati Bhajan
જમાનાના રંગ કેવા છે, બદલતા સમયના મેળા છે
શું તને આ જન્મમાં પુણ્ય પ્રાપ્ત થશે, શું આ જન્મમાં કર્મો બંધાશે?
First...18191820...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org