Bhajan No. 5198 | Date: 29-Jul-20152015-07-29સમયના પરિવર્તનની સામે કોઈનું જોર ચાલતું નથી/bhajan/?title=samayana-parivartanani-same-koinum-jora-chalatum-nathiસમયના પરિવર્તનની સામે કોઈનું જોર ચાલતું નથી

પ્રભુના નિયમોની સામે કોઈ આક્રોશ ટકતો નથી

હકીકતના તેજની સામે, કોઈ સાંભળેલું બોલતું નથી

જીવનની રાહ પર અસફળતા કે સફળતા ટકતી નથી

આરંભ અને અંતમાં તો કાર્ય છૂપું છે

પછી કોઈના ખોટા ઈરાદા સામે, એના ઈરાદા ચાલતા નથી

કરશે કોઈ કોઈનું નુકસાન, પ્રભુ એ ચલાવા દેતુ નથી

ભરપૂર આપે છે પ્રભુ, કોઈ ને ખાલી હાથ રાખતો નથી

મજબૂર નથી કરતો પ્રભુ કોઈને બદલવાની,

હાલાત એના સુધરે, માર્ગ બતાડતો જાય એ તો શુરૂથી

કોઈ ખરાબ કરી શક્તું નથી, કોઈ હેરાન કરી શક્તું નથી

હેરાન થાય હેરાન કરવાવાળા, કોઈ કોઈ ને મારી શક્તું નથી

મુશ્કેલીયો જ્યાં આવે, એ દરવાજા બંધ નથી કરતો

સમજાવે એ તો રાહ પૂરી, પ્રભુના દ્ધાર ખૂલ્લા કરી દે તું

જીવનમાં નુકસાન નથી કરતો, શિખવાડે એ તો ઘણું

માર્ગ પ્રભુનો સરળ નથી, એ માર્ગ બનાવે સરળ એવો

જીવન જવવું એવું, કે નજરમાં બને એ તો પ્યારું


સમયના પરિવર્તનની સામે કોઈનું જોર ચાલતું નથી


Home » Bhajans » સમયના પરિવર્તનની સામે કોઈનું જોર ચાલતું નથી
  1. Home
  2. Bhajans
  3. સમયના પરિવર્તનની સામે કોઈનું જોર ચાલતું નથી

સમયના પરિવર્તનની સામે કોઈનું જોર ચાલતું નથી


View Original
Increase Font Decrease Font


સમયના પરિવર્તનની સામે કોઈનું જોર ચાલતું નથી

પ્રભુના નિયમોની સામે કોઈ આક્રોશ ટકતો નથી

હકીકતના તેજની સામે, કોઈ સાંભળેલું બોલતું નથી

જીવનની રાહ પર અસફળતા કે સફળતા ટકતી નથી

આરંભ અને અંતમાં તો કાર્ય છૂપું છે

પછી કોઈના ખોટા ઈરાદા સામે, એના ઈરાદા ચાલતા નથી

કરશે કોઈ કોઈનું નુકસાન, પ્રભુ એ ચલાવા દેતુ નથી

ભરપૂર આપે છે પ્રભુ, કોઈ ને ખાલી હાથ રાખતો નથી

મજબૂર નથી કરતો પ્રભુ કોઈને બદલવાની,

હાલાત એના સુધરે, માર્ગ બતાડતો જાય એ તો શુરૂથી

કોઈ ખરાબ કરી શક્તું નથી, કોઈ હેરાન કરી શક્તું નથી

હેરાન થાય હેરાન કરવાવાળા, કોઈ કોઈ ને મારી શક્તું નથી

મુશ્કેલીયો જ્યાં આવે, એ દરવાજા બંધ નથી કરતો

સમજાવે એ તો રાહ પૂરી, પ્રભુના દ્ધાર ખૂલ્લા કરી દે તું

જીવનમાં નુકસાન નથી કરતો, શિખવાડે એ તો ઘણું

માર્ગ પ્રભુનો સરળ નથી, એ માર્ગ બનાવે સરળ એવો

જીવન જવવું એવું, કે નજરમાં બને એ તો પ્યારું



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


samayanā parivartananī sāmē kōīnuṁ jōra cālatuṁ nathī

prabhunā niyamōnī sāmē kōī ākrōśa ṭakatō nathī

hakīkatanā tējanī sāmē, kōī sāṁbhalēluṁ bōlatuṁ nathī

jīvananī rāha para asaphalatā kē saphalatā ṭakatī nathī

āraṁbha anē aṁtamāṁ tō kārya chūpuṁ chē

pachī kōīnā khōṭā īrādā sāmē, ēnā īrādā cālatā nathī

karaśē kōī kōīnuṁ nukasāna, prabhu ē calāvā dētu nathī

bharapūra āpē chē prabhu, kōī nē khālī hātha rākhatō nathī

majabūra nathī karatō prabhu kōīnē badalavānī,

hālāta ēnā sudharē, mārga batāḍatō jāya ē tō śurūthī

kōī kharāba karī śaktuṁ nathī, kōī hērāna karī śaktuṁ nathī

hērāna thāya hērāna karavāvālā, kōī kōī nē mārī śaktuṁ nathī

muśkēlīyō jyāṁ āvē, ē daravājā baṁdha nathī karatō

samajāvē ē tō rāha pūrī, prabhunā ddhāra khūllā karī dē tuṁ

jīvanamāṁ nukasāna nathī karatō, śikhavāḍē ē tō ghaṇuṁ

mārga prabhunō sarala nathī, ē mārga banāvē sarala ēvō

jīvana javavuṁ ēvuṁ, kē najaramāṁ banē ē tō pyāruṁ

Previous
Previous Bhajan
વેદોની વાણી અને અમૃત્તની વર્ષા અલગ છે
Next

Next Bhajan
Humans may come and humans may go
 
Previous
Previous Gujarati Bhajan
વેદોની વાણી અને અમૃત્તની વર્ષા અલગ છે
Next

Next Gujarati Bhajan
મનની વાત જાણવી આસાન નથી
સમયના પરિવર્તનની સામે કોઈનું જોર ચાલતું નથી
First...12171218...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org