Bhajan No. 5197 | Date: 26-Jul-20152015-07-26વેદોની વાણી અને અમૃત્તની વર્ષા અલગ છે/bhajan/?title=vedoni-vani-ane-anrittani-varsha-alaga-chheવેદોની વાણી અને અમૃત્તની વર્ષા અલગ છે

મહોબ્બતની ગલીયો અને ભક્તોની ખ્વાહિશો અલગ છે

મોક્ષની તૈયારી અને વિકારો ઉપર સવારી અલગ છે

મૃત્યુની વેદના અને દુઃખોની છલના અલગ છે

અનુભૂતિ પ્રભુની કરવી અને દિલમાં એની તૈયારી અલગ છે

સંમેલનમાં કથા અને અંતરમનની ગાથા અલગ છે

શૂન્યમાં સમાવું અને એકાંતમાં રહેવું અલગ છે

મુશ્કેલીને જેલવી અને પ્રયત્નમાં આગળ વઘવું અલગ છે

ઓમકારને સાંભળવુ અને નિરાકારને પરખવું અલગ છે

વિશ્વાસમાં રમવું એને સમર્પણમાં વિશ્વાસ જગાડવો અલગ છે

સુમિરતમાં જીવવું અને અનુરૂપ સહુને બનાવું અલગ છે

કઠોર પરિશ્રમ કરવો અને પ્રભુના રાહે ચાલવું અલગ છે

જીવનમાં પ્રભુને સમજવું ને પોતાની જાતને ભૂલવી, તે તો એક જ છે


વેદોની વાણી અને અમૃત્તની વર્ષા અલગ છે


Home » Bhajans » વેદોની વાણી અને અમૃત્તની વર્ષા અલગ છે
  1. Home
  2. Bhajans
  3. વેદોની વાણી અને અમૃત્તની વર્ષા અલગ છે

વેદોની વાણી અને અમૃત્તની વર્ષા અલગ છે


View Original
Increase Font Decrease Font


વેદોની વાણી અને અમૃત્તની વર્ષા અલગ છે

મહોબ્બતની ગલીયો અને ભક્તોની ખ્વાહિશો અલગ છે

મોક્ષની તૈયારી અને વિકારો ઉપર સવારી અલગ છે

મૃત્યુની વેદના અને દુઃખોની છલના અલગ છે

અનુભૂતિ પ્રભુની કરવી અને દિલમાં એની તૈયારી અલગ છે

સંમેલનમાં કથા અને અંતરમનની ગાથા અલગ છે

શૂન્યમાં સમાવું અને એકાંતમાં રહેવું અલગ છે

મુશ્કેલીને જેલવી અને પ્રયત્નમાં આગળ વઘવું અલગ છે

ઓમકારને સાંભળવુ અને નિરાકારને પરખવું અલગ છે

વિશ્વાસમાં રમવું એને સમર્પણમાં વિશ્વાસ જગાડવો અલગ છે

સુમિરતમાં જીવવું અને અનુરૂપ સહુને બનાવું અલગ છે

કઠોર પરિશ્રમ કરવો અને પ્રભુના રાહે ચાલવું અલગ છે

જીવનમાં પ્રભુને સમજવું ને પોતાની જાતને ભૂલવી, તે તો એક જ છે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


vēdōnī vāṇī anē amr̥ttanī varṣā alaga chē

mahōbbatanī galīyō anē bhaktōnī khvāhiśō alaga chē

mōkṣanī taiyārī anē vikārō upara savārī alaga chē

mr̥tyunī vēdanā anē duḥkhōnī chalanā alaga chē

anubhūti prabhunī karavī anē dilamāṁ ēnī taiyārī alaga chē

saṁmēlanamāṁ kathā anē aṁtaramananī gāthā alaga chē

śūnyamāṁ samāvuṁ anē ēkāṁtamāṁ rahēvuṁ alaga chē

muśkēlīnē jēlavī anē prayatnamāṁ āgala vaghavuṁ alaga chē

ōmakāranē sāṁbhalavu anē nirākāranē parakhavuṁ alaga chē

viśvāsamāṁ ramavuṁ ēnē samarpaṇamāṁ viśvāsa jagāḍavō alaga chē

sumiratamāṁ jīvavuṁ anē anurūpa sahunē banāvuṁ alaga chē

kaṭhōra pariśrama karavō anē prabhunā rāhē cālavuṁ alaga chē

jīvanamāṁ prabhunē samajavuṁ nē pōtānī jātanē bhūlavī, tē tō ēka ja chē

Previous
Previous Bhajan
No time is false, no person is false
Next

Next Bhajan
સમયના પરિવર્તનની સામે કોઈનું જોર ચાલતું નથી
 
Previous
Previous Gujarati Bhajan
કર્મોની લાઠી જ્યારે પડે છે, કર્મો સહેવા મુશ્કેલ પડે છે
Next

Next Gujarati Bhajan
સમયના પરિવર્તનની સામે કોઈનું જોર ચાલતું નથી
વેદોની વાણી અને અમૃત્તની વર્ષા અલગ છે
First...12151216...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org