Bhajan No. 5022 | Date: 05-Jun-20152015-06-05નિર્મળ નૈનો અને મુલાયમ ચહેરો, જોઉં તો ઉદાસ છે/bhajan/?title=nirmala-naino-ane-mulayama-chahero-joum-to-udasa-chheનિર્મળ નૈનો અને મુલાયમ ચહેરો, જોઉં તો ઉદાસ છે

કોમળ હૃદય અને નમ્રભાવો, જોઉં તો દર્દનું દર્પણ છે

હાસ્ય સાચું અને ફરિયાદ ઓછી, જોઉં તો લોકોથી ત્રાસેલી છું

પ્રભુમાં પ્રેમ અને પરમ વિશ્વાસના ભાવ, જોઉં તો થાકેલી છું

વિનમ્ર ભાવો અને મદદની આરઝુ, જોઉં તો એકલતા છે

પ્રવાહ આનંદનો અને ખોવાતો ભાન, જોઉં તો રોકવામા આવેલા છે

ગમગીન ચેહરો અને બ્રહ્માંડના વિચારો, જોઉં તો અટલ છે

આનંદનો ફુવારો અને ભક્તિનું ઝરણું, જોઉં તો નાદાન છે

અસીમ ચેહરાના સાથી, વાસનાથી ભાગી, જોઉં તો આપવા તડપે છે

મહોબ્બત આપનારો અને બીજાને પોતાના કહેનારો, જોઉં તો અમર છે

વેદના દિલમાં અને હલચલ મનમાં, જોઉં તો પુકાર પ્રભુ માટે સાચો છે

તમાશો આ જગનો અને વાતો ખોટી, જોઉં તો મારો પ્યારો મારો છે



નિર્મળ નૈનો અને મુલાયમ ચહેરો, જોઉં તો ઉદાસ છે


Home » Bhajans » નિર્મળ નૈનો અને મુલાયમ ચહેરો, જોઉં તો ઉદાસ છે
  1. Home
  2. Bhajans
  3. નિર્મળ નૈનો અને મુલાયમ ચહેરો, જોઉં તો ઉદાસ છે

નિર્મળ નૈનો અને મુલાયમ ચહેરો, જોઉં તો ઉદાસ છે


View Original
Increase Font Decrease Font


નિર્મળ નૈનો અને મુલાયમ ચહેરો, જોઉં તો ઉદાસ છે

કોમળ હૃદય અને નમ્રભાવો, જોઉં તો દર્દનું દર્પણ છે

હાસ્ય સાચું અને ફરિયાદ ઓછી, જોઉં તો લોકોથી ત્રાસેલી છું

પ્રભુમાં પ્રેમ અને પરમ વિશ્વાસના ભાવ, જોઉં તો થાકેલી છું

વિનમ્ર ભાવો અને મદદની આરઝુ, જોઉં તો એકલતા છે

પ્રવાહ આનંદનો અને ખોવાતો ભાન, જોઉં તો રોકવામા આવેલા છે

ગમગીન ચેહરો અને બ્રહ્માંડના વિચારો, જોઉં તો અટલ છે

આનંદનો ફુવારો અને ભક્તિનું ઝરણું, જોઉં તો નાદાન છે

અસીમ ચેહરાના સાથી, વાસનાથી ભાગી, જોઉં તો આપવા તડપે છે

મહોબ્બત આપનારો અને બીજાને પોતાના કહેનારો, જોઉં તો અમર છે

વેદના દિલમાં અને હલચલ મનમાં, જોઉં તો પુકાર પ્રભુ માટે સાચો છે

તમાશો આ જગનો અને વાતો ખોટી, જોઉં તો મારો પ્યારો મારો છે




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


nirmala nainō anē mulāyama cahērō, jōuṁ tō udāsa chē

kōmala hr̥daya anē namrabhāvō, jōuṁ tō dardanuṁ darpaṇa chē

hāsya sācuṁ anē phariyāda ōchī, jōuṁ tō lōkōthī trāsēlī chuṁ

prabhumāṁ prēma anē parama viśvāsanā bhāva, jōuṁ tō thākēlī chuṁ

vinamra bhāvō anē madadanī ārajhu, jōuṁ tō ēkalatā chē

pravāha ānaṁdanō anē khōvātō bhāna, jōuṁ tō rōkavāmā āvēlā chē

gamagīna cēharō anē brahmāṁḍanā vicārō, jōuṁ tō aṭala chē

ānaṁdanō phuvārō anē bhaktinuṁ jharaṇuṁ, jōuṁ tō nādāna chē

asīma cēharānā sāthī, vāsanāthī bhāgī, jōuṁ tō āpavā taḍapē chē

mahōbbata āpanārō anē bījānē pōtānā kahēnārō, jōuṁ tō amara chē

vēdanā dilamāṁ anē halacala manamāṁ, jōuṁ tō pukāra prabhu māṭē sācō chē

tamāśō ā jaganō anē vātō khōṭī, jōuṁ tō mārō pyārō mārō chē

Previous
Previous Bhajan
ન સુધરશે લોકો, ન જાણશે લોકો, આખર શું ચાહે છે લોકો
Next

Next Bhajan
પ્રેમની વિદ્યા અદ્દભુત વિદ્યા છે
 
Previous
Previous Gujarati Bhajan
ન સુધરશે લોકો, ન જાણશે લોકો, આખર શું ચાહે છે લોકો
Next

Next Gujarati Bhajan
પ્રેમની વિદ્યા અદ્દભુત વિદ્યા છે
નિર્મળ નૈનો અને મુલાયમ ચહેરો, જોઉં તો ઉદાસ છે
First...10411042...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org