Bhajan No. 5021 | Date: 02-Jun-20152015-06-02ન સુધરશે લોકો, ન જાણશે લોકો, આખર શું ચાહે છે લોકો/bhajan/?title=na-sudharashe-loko-na-janashe-loko-akhara-shum-chahe-chhe-lokoન સુધરશે લોકો, ન જાણશે લોકો, આખર શું ચાહે છે લોકો

પોતાની ખ્વાહિશોમાં એટલા મશગૂલ છે લોકો, કે પોતાના હાથથી બેકાબૂ છે લોકો

મુશ્કેલીમાં પડે જ્યારે આ લોકો, તો પીછો કરે એમનો કર્મ ત્યારે અનોખો

લાચારીની બેડી જ્યાં લાગે હાથમાં, ત્યારે હાથ ઊઠે ભિખારીના માનમાં

વિચારોથી વિમર્શ, દરિદ્રતાથી લાચાર, પહેરવેશમાં રહે વરુ, એવા એ લોકો

ઝુકાવે બીજાને શરમમાં, પણ પુતળા બને એ તો માનના, ભ્રમિત આ લોકો

વેર વાસનાના સાથમાં રહે, જીવનમાં જીવવું ભૂલી જાય આ લોકો

હિમ્મતથી કરે જે એમનો સામનો, મહોબતની ગલીમાં રહે આ લોકો

પણ ઘાયલ માનવીને ન છોડે આ લોકો, એવા ખોવાયેલા છે આ લોકો

તસવીર એમની એમને જ ખબર નથી, ખબર નથી શું કરે એવા લોકો

તકદીર એમનું ખૂટતું નથી, કુદરતના જવાબ મળે પછી, દોડે આ લોકો

મંજિલ એમની દૂર ની દૂર, તબાહ થઈ જાય દુનિયામાં પછી આ બધા લોકો



ન સુધરશે લોકો, ન જાણશે લોકો, આખર શું ચાહે છે લોકો


Home » Bhajans » ન સુધરશે લોકો, ન જાણશે લોકો, આખર શું ચાહે છે લોકો
  1. Home
  2. Bhajans
  3. ન સુધરશે લોકો, ન જાણશે લોકો, આખર શું ચાહે છે લોકો

ન સુધરશે લોકો, ન જાણશે લોકો, આખર શું ચાહે છે લોકો


View Original
Increase Font Decrease Font


ન સુધરશે લોકો, ન જાણશે લોકો, આખર શું ચાહે છે લોકો

પોતાની ખ્વાહિશોમાં એટલા મશગૂલ છે લોકો, કે પોતાના હાથથી બેકાબૂ છે લોકો

મુશ્કેલીમાં પડે જ્યારે આ લોકો, તો પીછો કરે એમનો કર્મ ત્યારે અનોખો

લાચારીની બેડી જ્યાં લાગે હાથમાં, ત્યારે હાથ ઊઠે ભિખારીના માનમાં

વિચારોથી વિમર્શ, દરિદ્રતાથી લાચાર, પહેરવેશમાં રહે વરુ, એવા એ લોકો

ઝુકાવે બીજાને શરમમાં, પણ પુતળા બને એ તો માનના, ભ્રમિત આ લોકો

વેર વાસનાના સાથમાં રહે, જીવનમાં જીવવું ભૂલી જાય આ લોકો

હિમ્મતથી કરે જે એમનો સામનો, મહોબતની ગલીમાં રહે આ લોકો

પણ ઘાયલ માનવીને ન છોડે આ લોકો, એવા ખોવાયેલા છે આ લોકો

તસવીર એમની એમને જ ખબર નથી, ખબર નથી શું કરે એવા લોકો

તકદીર એમનું ખૂટતું નથી, કુદરતના જવાબ મળે પછી, દોડે આ લોકો

મંજિલ એમની દૂર ની દૂર, તબાહ થઈ જાય દુનિયામાં પછી આ બધા લોકો




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


na sudharaśē lōkō, na jāṇaśē lōkō, ākhara śuṁ cāhē chē lōkō

pōtānī khvāhiśōmāṁ ēṭalā maśagūla chē lōkō, kē pōtānā hāthathī bēkābū chē lōkō

muśkēlīmāṁ paḍē jyārē ā lōkō, tō pīchō karē ēmanō karma tyārē anōkhō

lācārīnī bēḍī jyāṁ lāgē hāthamāṁ, tyārē hātha ūṭhē bhikhārīnā mānamāṁ

vicārōthī vimarśa, daridratāthī lācāra, pahēravēśamāṁ rahē varu, ēvā ē lōkō

jhukāvē bījānē śaramamāṁ, paṇa putalā banē ē tō mānanā, bhramita ā lōkō

vēra vāsanānā sāthamāṁ rahē, jīvanamāṁ jīvavuṁ bhūlī jāya ā lōkō

himmatathī karē jē ēmanō sāmanō, mahōbatanī galīmāṁ rahē ā lōkō

paṇa ghāyala mānavīnē na chōḍē ā lōkō, ēvā khōvāyēlā chē ā lōkō

tasavīra ēmanī ēmanē ja khabara nathī, khabara nathī śuṁ karē ēvā lōkō

takadīra ēmanuṁ khūṭatuṁ nathī, kudaratanā javāba malē pachī, dōḍē ā lōkō

maṁjila ēmanī dūra nī dūra, tabāha thaī jāya duniyāmāṁ pachī ā badhā lōkō

Previous
Previous Bhajan
હું તારો બાળ નથી, હું સંભાળ રાખતો નથી
Next

Next Bhajan
નિર્મળ નૈનો અને મુલાયમ ચહેરો, જોઉં તો ઉદાસ છે
 
Previous
Previous Gujarati Bhajan
હું તારો બાળ નથી, હું સંભાળ રાખતો નથી
Next

Next Gujarati Bhajan
નિર્મળ નૈનો અને મુલાયમ ચહેરો, જોઉં તો ઉદાસ છે
ન સુધરશે લોકો, ન જાણશે લોકો, આખર શું ચાહે છે લોકો
First...10391040...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org