Bhajan No. 5183 | Date: 18-Jul-20172017-07-18જાગૃતિ અજાગૃતિની વાતો ક્યાં કરું, જ્યાં અજાગ્રત આ મન છે/bhajan/?title=jagriti-ajagritini-vato-kyam-karum-jyam-ajagrata-a-mana-chheજાગૃતિ અજાગૃતિની વાતો ક્યાં કરું, જ્યાં અજાગ્રત આ મન છે

વૈરાગ્યના પૂતળાં ક્યાં ઊભાં કરવાં, જ્યાં શાંતિ હજી દુર્લભ છે

પ્રેમના અંણસાર ક્યાં સાંભળવા, જ્યાં પ્રેમના પાત્ર બન્યા નથી

એકરૂપતાની શું વાતો કરવી, જ્યાં હજી અલગ આ ધરતી છે

મંજિલની ખોજમાં શું નીકળવું, જ્યાં મંજિલ હજી ખબર નથી

મનના આંદોલનને શું શાંત કરવા, જ્યાં આરામ હજી કરતાં આવડતો નથી

નિષ્ઠા અને સાંત્વનની શું જીમ્મેદારી લેવી, જ્યાં ભાગવાની હજી વૃત્તિ છે

પ્રારબ્ધમાં શું રાચવું, જ્યાં હજી ઇચ્છાઓની તો લહેર છે

પરિપૂર્ણતાની શું વાતો કરવી, જ્યાં હજી તો સાધનામાં કચાશ છે

અમૂલ્ય આશિષનું શું કરવું, જ્યાં હજી ઠોકર મારવાની આપણી પૂરી તૈયારી છે



જાગૃતિ અજાગૃતિની વાતો ક્યાં કરું, જ્યાં અજાગ્રત આ મન છે


Home » Bhajans » જાગૃતિ અજાગૃતિની વાતો ક્યાં કરું, જ્યાં અજાગ્રત આ મન છે
  1. Home
  2. Bhajans
  3. જાગૃતિ અજાગૃતિની વાતો ક્યાં કરું, જ્યાં અજાગ્રત આ મન છે

જાગૃતિ અજાગૃતિની વાતો ક્યાં કરું, જ્યાં અજાગ્રત આ મન છે


View Original
Increase Font Decrease Font


જાગૃતિ અજાગૃતિની વાતો ક્યાં કરું, જ્યાં અજાગ્રત આ મન છે

વૈરાગ્યના પૂતળાં ક્યાં ઊભાં કરવાં, જ્યાં શાંતિ હજી દુર્લભ છે

પ્રેમના અંણસાર ક્યાં સાંભળવા, જ્યાં પ્રેમના પાત્ર બન્યા નથી

એકરૂપતાની શું વાતો કરવી, જ્યાં હજી અલગ આ ધરતી છે

મંજિલની ખોજમાં શું નીકળવું, જ્યાં મંજિલ હજી ખબર નથી

મનના આંદોલનને શું શાંત કરવા, જ્યાં આરામ હજી કરતાં આવડતો નથી

નિષ્ઠા અને સાંત્વનની શું જીમ્મેદારી લેવી, જ્યાં ભાગવાની હજી વૃત્તિ છે

પ્રારબ્ધમાં શું રાચવું, જ્યાં હજી ઇચ્છાઓની તો લહેર છે

પરિપૂર્ણતાની શું વાતો કરવી, જ્યાં હજી તો સાધનામાં કચાશ છે

અમૂલ્ય આશિષનું શું કરવું, જ્યાં હજી ઠોકર મારવાની આપણી પૂરી તૈયારી છે




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


jāgr̥ti ajāgr̥tinī vātō kyāṁ karuṁ, jyāṁ ajāgrata ā mana chē

vairāgyanā pūtalāṁ kyāṁ ūbhāṁ karavāṁ, jyāṁ śāṁti hajī durlabha chē

prēmanā aṁṇasāra kyāṁ sāṁbhalavā, jyāṁ prēmanā pātra banyā nathī

ēkarūpatānī śuṁ vātō karavī, jyāṁ hajī alaga ā dharatī chē

maṁjilanī khōjamāṁ śuṁ nīkalavuṁ, jyāṁ maṁjila hajī khabara nathī

mananā āṁdōlananē śuṁ śāṁta karavā, jyāṁ ārāma hajī karatāṁ āvaḍatō nathī

niṣṭhā anē sāṁtvananī śuṁ jīmmēdārī lēvī, jyāṁ bhāgavānī hajī vr̥tti chē

prārabdhamāṁ śuṁ rācavuṁ, jyāṁ hajī icchāōnī tō lahēra chē

paripūrṇatānī śuṁ vātō karavī, jyāṁ hajī tō sādhanāmāṁ kacāśa chē

amūlya āśiṣanuṁ śuṁ karavuṁ, jyāṁ hajī ṭhōkara māravānī āpaṇī pūrī taiyārī chē

Previous
Previous Bhajan
શિવની આરાધના કરતાં ક્યારે શિવમાં ખોવાઈ ગઈ, એ ખબર નથી
Next

Next Bhajan
જગત કલ્યાણ કરવાની રીત તો પ્રભુની નિરાળી છે
 
Previous
Previous Gujarati Bhajan
શિવની આરાધના કરતાં ક્યારે શિવમાં ખોવાઈ ગઈ, એ ખબર નથી
Next

Next Gujarati Bhajan
જગત કલ્યાણ કરવાની રીત તો પ્રભુની નિરાળી છે
જાગૃતિ અજાગૃતિની વાતો ક્યાં કરું, જ્યાં અજાગ્રત આ મન છે
First...12011202...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org