Bhajan No. 5184 | Date: 24-Jul-20172017-07-24જગત કલ્યાણ કરવાની રીત તો પ્રભુની નિરાળી છે/bhajan/?title=jagata-kalyana-karavani-rita-to-prabhuni-nirali-chheજગત કલ્યાણ કરવાની રીત તો પ્રભુની નિરાળી છે

કોઈને દુઃખમાં રાખી, એને માર્ગ બતાડે છે

તો કોઈને સુખસુવિધામાં રાખી, એનો આનંદ દેખાડે છે

કોઈને રોજ મળીને પ્રેમ દર્શાવે છે

તો કોઈથી ગુપ્ત બેસી, એને સાચી રાહ સમજાવે છે

કોઈની ઇચ્છાને ભુલાવી, એને નવી ઇચ્છામાં પ્રભુ દેખાડે છે

કોઈની ઇચ્છા પૂરી કરી, એને ઇચ્છાઓથી મુક્ત કરે છે

કોઈને જ્ઞાન આપી, સાચી સમજણ આપે છે

તો કોઈને પ્રેમ આપી, એનામાં લીન કરે છે

કોઈને શરીરની પીડા સહન કરાવી, કર્મો બાળે છે

તો કોઈને સ્વસ્થ શરીરથી, ધ્યાનમાં રોજ નવડાવે છે

આવી નિરાળી એની રીત છે, સજાગ એમાં આપણે રહીશું

તો એની ચાલ સમજાય છે, એનો આભાર હરવક્ત વ્યક્ત થાય છે



જગત કલ્યાણ કરવાની રીત તો પ્રભુની નિરાળી છે


Home » Bhajans » જગત કલ્યાણ કરવાની રીત તો પ્રભુની નિરાળી છે
  1. Home
  2. Bhajans
  3. જગત કલ્યાણ કરવાની રીત તો પ્રભુની નિરાળી છે

જગત કલ્યાણ કરવાની રીત તો પ્રભુની નિરાળી છે


View Original
Increase Font Decrease Font


જગત કલ્યાણ કરવાની રીત તો પ્રભુની નિરાળી છે

કોઈને દુઃખમાં રાખી, એને માર્ગ બતાડે છે

તો કોઈને સુખસુવિધામાં રાખી, એનો આનંદ દેખાડે છે

કોઈને રોજ મળીને પ્રેમ દર્શાવે છે

તો કોઈથી ગુપ્ત બેસી, એને સાચી રાહ સમજાવે છે

કોઈની ઇચ્છાને ભુલાવી, એને નવી ઇચ્છામાં પ્રભુ દેખાડે છે

કોઈની ઇચ્છા પૂરી કરી, એને ઇચ્છાઓથી મુક્ત કરે છે

કોઈને જ્ઞાન આપી, સાચી સમજણ આપે છે

તો કોઈને પ્રેમ આપી, એનામાં લીન કરે છે

કોઈને શરીરની પીડા સહન કરાવી, કર્મો બાળે છે

તો કોઈને સ્વસ્થ શરીરથી, ધ્યાનમાં રોજ નવડાવે છે

આવી નિરાળી એની રીત છે, સજાગ એમાં આપણે રહીશું

તો એની ચાલ સમજાય છે, એનો આભાર હરવક્ત વ્યક્ત થાય છે




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


jagata kalyāṇa karavānī rīta tō prabhunī nirālī chē

kōīnē duḥkhamāṁ rākhī, ēnē mārga batāḍē chē

tō kōīnē sukhasuvidhāmāṁ rākhī, ēnō ānaṁda dēkhāḍē chē

kōīnē rōja malīnē prēma darśāvē chē

tō kōīthī gupta bēsī, ēnē sācī rāha samajāvē chē

kōīnī icchānē bhulāvī, ēnē navī icchāmāṁ prabhu dēkhāḍē chē

kōīnī icchā pūrī karī, ēnē icchāōthī mukta karē chē

kōīnē jñāna āpī, sācī samajaṇa āpē chē

tō kōīnē prēma āpī, ēnāmāṁ līna karē chē

kōīnē śarīranī pīḍā sahana karāvī, karmō bālē chē

tō kōīnē svastha śarīrathī, dhyānamāṁ rōja navaḍāvē chē

āvī nirālī ēnī rīta chē, sajāga ēmāṁ āpaṇē rahīśuṁ

tō ēnī cāla samajāya chē, ēnō ābhāra haravakta vyakta thāya chē

Previous
Previous Bhajan
જાગૃતિ અજાગૃતિની વાતો ક્યાં કરું, જ્યાં અજાગ્રત આ મન છે
Next

Next Bhajan
વાસ્તવિકતાનું નિર્માણ એવું છે કે જે સમજાતું નથી
 
Previous
Previous Gujarati Bhajan
જાગૃતિ અજાગૃતિની વાતો ક્યાં કરું, જ્યાં અજાગ્રત આ મન છે
Next

Next Gujarati Bhajan
વાસ્તવિકતાનું નિર્માણ એવું છે કે જે સમજાતું નથી
જગત કલ્યાણ કરવાની રીત તો પ્રભુની નિરાળી છે
First...12031204...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org