Bhajan No. 5013 | Date: 01-Jun-20152015-06-01અંતરના આનંદ માટે અંતરમાં શાંતિ હોવી જરૂરી છે/bhajan/?title=antarana-ananda-mate-antaramam-shanti-hovi-jaruri-chheઅંતરના આનંદ માટે અંતરમાં શાંતિ હોવી જરૂરી છે

અંતરની શાંતિ માટે, વિશ્વાસ અને ગુરુ વચનો પર વિશ્વાસ હોવો જરૂરી છે

આત્મશુદ્ધિ માટે આત્મસન્માન હોવું જરૂરી છે

આત્મજ્ઞાન માટે આત્માને ઓળખવો જરૂરી છે

આજ્ઞા અને જિજ્ઞાસાનું અંતર સમીપ છે, આજ્ઞા પાલન કરવું જરૂરી છે

જિજ્ઞાસા અંતરમનનો અવાજ છે, તે કદી સાચું બોલતું નથી, એ જાણવું જરૂરી છે

આત્મા નિજભાવમાં બોલે અને પ્રભુ એની વાણી બોલે, તે અંતર જાણવું જરૂરી છે

સંપૂર્ણ સમર્પણ નિજભાનને ભુલાવે, વિશ્વાસને વધારે, સમર્પણ જરૂરી છે

હર વાત, હર હાલમાં પ્રશ્નો ન ઊઠે, એવા દ્ગઠ સંકલ્પ સાધનામાં જરૂરી છે

વડીલોની સેવા અને મિત્રોને સદ્દભાવ, એ કામના રાખવી જરૂરી છે

જાતને હલાવી, શાંતિમાં રહેવું, હર હાલમાં પ્રભુને યાદ કરવા, એ જરૂરી છે

વિશ્વાસ રાખવો, મન ડગે નહીં, એવી કઠોર તપસ્યા જરૂરી છે

ત્યારે જ આત્માને શાંતિ અને અંતરને ખુશીનો અનુભવ થાય છે

એ જ સત્ય છે, એ જ હકીકત છે, એ જ ચિંતન છે, એ જ તો સાધનાનો માર્ગ છે



અંતરના આનંદ માટે અંતરમાં શાંતિ હોવી જરૂરી છે


Home » Bhajans » અંતરના આનંદ માટે અંતરમાં શાંતિ હોવી જરૂરી છે
  1. Home
  2. Bhajans
  3. અંતરના આનંદ માટે અંતરમાં શાંતિ હોવી જરૂરી છે

અંતરના આનંદ માટે અંતરમાં શાંતિ હોવી જરૂરી છે


View Original
Increase Font Decrease Font


અંતરના આનંદ માટે અંતરમાં શાંતિ હોવી જરૂરી છે

અંતરની શાંતિ માટે, વિશ્વાસ અને ગુરુ વચનો પર વિશ્વાસ હોવો જરૂરી છે

આત્મશુદ્ધિ માટે આત્મસન્માન હોવું જરૂરી છે

આત્મજ્ઞાન માટે આત્માને ઓળખવો જરૂરી છે

આજ્ઞા અને જિજ્ઞાસાનું અંતર સમીપ છે, આજ્ઞા પાલન કરવું જરૂરી છે

જિજ્ઞાસા અંતરમનનો અવાજ છે, તે કદી સાચું બોલતું નથી, એ જાણવું જરૂરી છે

આત્મા નિજભાવમાં બોલે અને પ્રભુ એની વાણી બોલે, તે અંતર જાણવું જરૂરી છે

સંપૂર્ણ સમર્પણ નિજભાનને ભુલાવે, વિશ્વાસને વધારે, સમર્પણ જરૂરી છે

હર વાત, હર હાલમાં પ્રશ્નો ન ઊઠે, એવા દ્ગઠ સંકલ્પ સાધનામાં જરૂરી છે

વડીલોની સેવા અને મિત્રોને સદ્દભાવ, એ કામના રાખવી જરૂરી છે

જાતને હલાવી, શાંતિમાં રહેવું, હર હાલમાં પ્રભુને યાદ કરવા, એ જરૂરી છે

વિશ્વાસ રાખવો, મન ડગે નહીં, એવી કઠોર તપસ્યા જરૂરી છે

ત્યારે જ આત્માને શાંતિ અને અંતરને ખુશીનો અનુભવ થાય છે

એ જ સત્ય છે, એ જ હકીકત છે, એ જ ચિંતન છે, એ જ તો સાધનાનો માર્ગ છે




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


aṁtaranā ānaṁda māṭē aṁtaramāṁ śāṁti hōvī jarūrī chē

aṁtaranī śāṁti māṭē, viśvāsa anē guru vacanō para viśvāsa hōvō jarūrī chē

ātmaśuddhi māṭē ātmasanmāna hōvuṁ jarūrī chē

ātmajñāna māṭē ātmānē ōlakhavō jarūrī chē

ājñā anē jijñāsānuṁ aṁtara samīpa chē, ājñā pālana karavuṁ jarūrī chē

jijñāsā aṁtaramananō avāja chē, tē kadī sācuṁ bōlatuṁ nathī, ē jāṇavuṁ jarūrī chē

ātmā nijabhāvamāṁ bōlē anē prabhu ēnī vāṇī bōlē, tē aṁtara jāṇavuṁ jarūrī chē

saṁpūrṇa samarpaṇa nijabhānanē bhulāvē, viśvāsanē vadhārē, samarpaṇa jarūrī chē

hara vāta, hara hālamāṁ praśnō na ūṭhē, ēvā dgaṭha saṁkalpa sādhanāmāṁ jarūrī chē

vaḍīlōnī sēvā anē mitrōnē saddabhāva, ē kāmanā rākhavī jarūrī chē

jātanē halāvī, śāṁtimāṁ rahēvuṁ, hara hālamāṁ prabhunē yāda karavā, ē jarūrī chē

viśvāsa rākhavō, mana ḍagē nahīṁ, ēvī kaṭhōra tapasyā jarūrī chē

tyārē ja ātmānē śāṁti anē aṁtaranē khuśīnō anubhava thāya chē

ē ja satya chē, ē ja hakīkata chē, ē ja ciṁtana chē, ē ja tō sādhanānō mārga chē

Previous
Previous Bhajan
પૂજા કરું તમારી પ્રેમથી, સેવા કરું તમારી પ્રેમથી
Next

Next Bhajan
શાસ્ત્રો ખોટું બોલતા નથી, એને સમજવાવાળાની બુદ્ઘિ અલગ સમજે છે
 
Previous
Previous Gujarati Bhajan
પૂજા કરું તમારી પ્રેમથી, સેવા કરું તમારી પ્રેમથી
Next

Next Gujarati Bhajan
શાસ્ત્રો ખોટું બોલતા નથી, એને સમજવાવાળાની બુદ્ઘિ અલગ સમજે છે
અંતરના આનંદ માટે અંતરમાં શાંતિ હોવી જરૂરી છે
First...10311032...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org