Om Parvat and Adi Kailash

Para Talks » Para and Spiritual places » Om Parvat and Adi Kailash

Om Parvat and Adi Kailash


Date: 20-Sep-2015

Increase Font Decrease Font
ગુંજથી ગુંજ મારી સંભળાઈ છે, કાલાપાનીથી કાલ પ્રચંડ થાય છે
નાભિથી નાદ સંભળાય છે, ઓમ થી તો બ્રહ્મ દેખાય છે
કુટ્ટીમાં બધું કપટ મટી જાય છે, આદિમાં તો બધો અંત થાય છે
કૈલાસના તો દર્શન થાય છે, શિવનો તો અનુભવ થાય છે
સંત્તોની વાણી સંભળાય છે, સંતોના આદેશે ચલાય છે
વ્યવસ્થા સહુની કરી છે મેં, જાત્રા તો સુખદ થાય છે
આનંદિત સહુ કોઈ રહે છે, આનંદિતામાં આરામ મળે છે
પુરાણોની ગાથા સમજાય છે, નવી ભાષામાં તો પુરાણ લખાય છે
નિર્જીવ જીવનમાં ન રહેવાય છે, જીવનમાં તો જીવ સમાય છે
મારી અંદર સમાય છે, આકાશમાં તો નહવાય છે, વસ્તુ અમુલ્ય પમાય છે


- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.


Previous
Previous
Om Parvat (Mountain)
Next
Next
Parashar Lake
First...3334...Last
ગુંજથી ગુંજ મારી સંભળાઈ છે, કાલાપાનીથી કાલ પ્રચંડ થાય છે નાભિથી નાદ સંભળાય છે, ઓમ થી તો બ્રહ્મ દેખાય છે કુટ્ટીમાં બધું કપટ મટી જાય છે, આદિમાં તો બધો અંત થાય છે કૈલાસના તો દર્શન થાય છે, શિવનો તો અનુભવ થાય છે સંત્તોની વાણી સંભળાય છે, સંતોના આદેશે ચલાય છે વ્યવસ્થા સહુની કરી છે મેં, જાત્રા તો સુખદ થાય છે આનંદિત સહુ કોઈ રહે છે, આનંદિતામાં આરામ મળે છે પુરાણોની ગાથા સમજાય છે, નવી ભાષામાં તો પુરાણ લખાય છે નિર્જીવ જીવનમાં ન રહેવાય છે, જીવનમાં તો જીવ સમાય છે મારી અંદર સમાય છે, આકાશમાં તો નહવાય છે, વસ્તુ અમુલ્ય પમાય છે Om Parvat and Adi Kailash 2015-09-20 https://www.myinnerkarma.org/spiritual_para/default.aspx?title=om-parvat-and-adi-kailash

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org