| 
                  
                   
                
                    સુશોભિત વાતો અને અનુકૂળ વ્યવહાર કોઈક જ ને આવડે છે;
 જ્ઞાનની સમજ અને પ્રેમની મીઠાસ તો કોઈક જ જાણે છે;
 મનની શાંતિ અને તનની પીડામાં પણ શાંતિ કોઈક જ સાધે છે;
 ગુરુનો વિશ્વાસ અને ગુરુ પર પ્રેમ તો કોઈક જ કરી શકે છે.
  - ડો. હીરા
                 
                
                સુશોભિત વાતો અને અનુકૂળ વ્યવહાર કોઈક જ ને આવડે છે;
 જ્ઞાનની સમજ અને પ્રેમની મીઠાસ તો કોઈક જ જાણે છે;
 મનની શાંતિ અને તનની પીડામાં પણ શાંતિ કોઈક જ સાધે છે;
 ગુરુનો વિશ્વાસ અને ગુરુ પર પ્રેમ તો કોઈક જ કરી શકે છે.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             |