| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    પીરની સલ્તનત એ છે મારી સલામત,
 વિચારોની વિરાસત એ જ છે મારા કર્મોનું વસિયત,
 રૂહની ઇબાદત એ છે મારા મૌલાની ઇબાદત,
 મારા જીવનની કવિયત એ છે મારા પૈગંબરની મને હસરત.
  - ડો. હીરા
                 
                
                પીરની સલ્તનત એ છે મારી સલામત,
 વિચારોની વિરાસત એ જ છે મારા કર્મોનું વસિયત,
 રૂહની ઇબાદત એ છે મારા મૌલાની ઇબાદત,
 મારા જીવનની કવિયત એ છે મારા પૈગંબરની મને હસરત.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |