| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    શાંતિની ધારા જેનામાં વહે છે, એના ઉપાડા ત્યાં ખતમ થાય છે;
 બરબાદીની તરફ જે વધે છે, એ તો બીજાને પણ હલાવતો જાય છે.
 મહેફિલમાં જે સજાવટ બને છે, એ તો જશ્ન-એ-નૂર બને છે;
 ગંદકી વિચારોમાં જે ઢોળે છે, એ તો કાતિલ- એ-કસૂર બને છે.
  - ડો. હીરા
                 
                
                શાંતિની ધારા જેનામાં વહે છે, એના ઉપાડા ત્યાં ખતમ થાય છે;
 બરબાદીની તરફ જે વધે છે, એ તો બીજાને પણ હલાવતો જાય છે.
 મહેફિલમાં જે સજાવટ બને છે, એ તો જશ્ન-એ-નૂર બને છે;
 ગંદકી વિચારોમાં જે ઢોળે છે, એ તો કાતિલ- એ-કસૂર બને છે.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |