|
મન ચંચળતાનો આરામ છે વિશ્વાસ,
પ્રેમના સંગાથનો આરામ છે વિશ્વાસ,
ધૈર્યના સંચારનો પ્રારંભ છે વિશ્વાસ,
આરાધનાનું માધ્યમ છે તો વિશ્વાસ.
- ડો. હીરા
મન ચંચળતાનો આરામ છે વિશ્વાસ,
પ્રેમના સંગાથનો આરામ છે વિશ્વાસ,
ધૈર્યના સંચારનો પ્રારંભ છે વિશ્વાસ,
આરાધનાનું માધ્યમ છે તો વિશ્વાસ.
- ડો. હીરા
|
|