VIEW QUOTE
Quote No. 15 | Date: 16-May-2015
Text Size
શું કરવું વાહ વાહથી, શું કરવું ઈર્ષ્યામાં રહેલા લોકોથી
શું કરવું વાહ વાહથી, શું કરવું ઈર્ષ્યામાં રહેલા લોકોથી;
શું કરવું ખોટા સગપણથી, શું કરવું જે કરે દૂર પ્રભુના માર્ગથી;
શું કરવું લોકોના વ્યવહારથી, શું કરવું અનાર્ય જીવનથી;
જે મને જોઈએ છે એ પ્રભુ વગર નથી, જ્યાં પ્રભુ નથી ત્યાં અસ્તિત્વ નથી.
 

Dr. Ira Shah


First...1112131415...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.