નિર્જીવને પ્રાણવંતા કરવું અને જીવમાં સમજણ આપવી

Para Talks » Messages of Para » નિર્જીવને પ્રાણવંતા કરવું અને જીવમાં સમજણ આપવી

નિર્જીવને પ્રાણવંતા કરવું અને જીવમાં સમજણ આપવી


Date: 19-Oct-2015

Increase Font Decrease Font
નિર્જીવને પ્રાણવંતા કરવું અને જીવમાં સમજણ આપવી
ચેતનમાં ઉર્જા ભરવી અને પથ્થરમાં મૂર્તિ કંડારવી
એ જ તો મારું કાર્ય છે, એ જ તો મારું સર્જન છે
વૈષ્ણવને ધર્મ સમજાવવો અને શેઠને દાન શિખવાડવી
આંધળાને રસ્તો બતાવવો અને બાળકોને કોમળતાથી રાખવું
એ જ તો મારો ધર્મ છે, એ જ તો નિસ્વાર્થ ધર્મ છે
જન્મોમાં મૃત્યુ છુપાડવું, બીમારની તકલીફ દૂર કરવી
પરશુરામને શરણ આપવું, દુઃખોથી લોકોને મુક્ત કરવા
એ જ મારો આનંદ છે, એ જ મારી શાંતિ છે
કૃપા સહુ કોઈને આપવી, દરિદ્રતાને બહાર કાઢવી
એ જ મારું સર્જન છે, એજ મારો આકાર છે


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
પ્રેમમાં સહુ કોઈને રહેવું છે, પ્રેમમાં તો નહાવું છે
Next

Next
મુલાયમ ચાદરોમાં કબર સંતોની છુપાતી નથી
First...8384...Last
નિર્જીવને પ્રાણવંતા કરવું અને જીવમાં સમજણ આપવી ચેતનમાં ઉર્જા ભરવી અને પથ્થરમાં મૂર્તિ કંડારવી એ જ તો મારું કાર્ય છે, એ જ તો મારું સર્જન છે વૈષ્ણવને ધર્મ સમજાવવો અને શેઠને દાન શિખવાડવી આંધળાને રસ્તો બતાવવો અને બાળકોને કોમળતાથી રાખવું એ જ તો મારો ધર્મ છે, એ જ તો નિસ્વાર્થ ધર્મ છે જન્મોમાં મૃત્યુ છુપાડવું, બીમારની તકલીફ દૂર કરવી પરશુરામને શરણ આપવું, દુઃખોથી લોકોને મુક્ત કરવા એ જ મારો આનંદ છે, એ જ મારી શાંતિ છે કૃપા સહુ કોઈને આપવી, દરિદ્રતાને બહાર કાઢવી એ જ મારું સર્જન છે, એજ મારો આકાર છે નિર્જીવને પ્રાણવંતા કરવું અને જીવમાં સમજણ આપવી 2015-10-19 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=nirjivane-pranavanta-karavum-ane-jivamam-samajana-apavi

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org