નારાજ નથી કોઈથી હું, ફરિયાદ નથી મને કોઈથી હવે

Para Talks » Messages of Para » નારાજ નથી કોઈથી હું, ફરિયાદ નથી મને કોઈથી હવે

નારાજ નથી કોઈથી હું, ફરિયાદ નથી મને કોઈથી હવે


Date: 12-Dec-2015

Increase Font Decrease Font
નારાજ નથી કોઈથી હું, ફરિયાદ નથી મને કોઈથી હવે;
જે છે એની મને જાણ છે, કોઈના પ્રેમથી ન હું બાકી છું હવે;
જ્ઞાન જીવનનું ગોત્યું છે, સાર જીવનનો પામ્યો છે;
લાચાર છીએ પોતાની ઇચ્છાથી, કામના હવે બધાની ખબર છે મને;
ન કોઈથી અલગ છું, ન કોઈથી દૂર છું, એકરૂપ છું, ન કોઈ બેરૂપ છું;
આ જગમાં મારી જ તો મહેફિલ છે, આ જગમાં મારું જ તો રાજ છે;
કાયદા સ્થાપ્યા છે મેં તો, ન એનાથી હું અલગ છું;
અકારણ ન કોઈથી શાંત છું, અકારણ ન કોઈની સાથે છું;
જે મહેફિલ છે એની ઓળખાણ છું, મારી જ નજરમાં મારી પહેચાન છું.


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
Girnar
Next

Next
જે સ્ફુરણામાં નહિ, મારા સાંનિંધ્યમાં રહે, તે મારી અંદર વસે
First...109110...Last
નારાજ નથી કોઈથી હું, ફરિયાદ નથી મને કોઈથી હવે; જે છે એની મને જાણ છે, કોઈના પ્રેમથી ન હું બાકી છું હવે; જ્ઞાન જીવનનું ગોત્યું છે, સાર જીવનનો પામ્યો છે; લાચાર છીએ પોતાની ઇચ્છાથી, કામના હવે બધાની ખબર છે મને; ન કોઈથી અલગ છું, ન કોઈથી દૂર છું, એકરૂપ છું, ન કોઈ બેરૂપ છું; આ જગમાં મારી જ તો મહેફિલ છે, આ જગમાં મારું જ તો રાજ છે; કાયદા સ્થાપ્યા છે મેં તો, ન એનાથી હું અલગ છું; અકારણ ન કોઈથી શાંત છું, અકારણ ન કોઈની સાથે છું; જે મહેફિલ છે એની ઓળખાણ છું, મારી જ નજરમાં મારી પહેચાન છું. નારાજ નથી કોઈથી હું, ફરિયાદ નથી મને કોઈથી હવે 2015-12-12 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=naraja-nathi-koithi-hum-phariyada-nathi-mane-koithi-have

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org