જે સ્ફુરણામાં નહિ, મારા સાંનિંધ્યમાં રહે, તે મારી અંદર વસે

Para Talks » Messages of Para » જે સ્ફુરણામાં નહિ, મારા સાંનિંધ્યમાં રહે, તે મારી અંદર વસે

જે સ્ફુરણામાં નહિ, મારા સાંનિંધ્યમાં રહે, તે મારી અંદર વસે


Date: 15-Dec-2015

Increase Font Decrease Font
જે સ્ફુરણામાં નહિ, મારા સાંનિંધ્યમાં રહે, તે મારી અંદર વસે;
જે કલ્પનામાં નહિ, મારા જ્ઞાનમાં રહે, તે મારી આરાધનામાં રહે;
જે જીવંત નહિ, મારામાં પ્રાણવંતા બને, તે તો મોક્ષ પામે;
જે આરાધ્યમાં નહિ, અસ્તિત્વમાં રહે, તે તો અમૃત પીએ;
જે મહત્ત્વાકાંક્ષામાં નહિ, પોતાપણાને ભૂલે, તે અલૌકિક બને;
જે પ્રેમવંત નહિ, પણ ભક્તિમાં રમે, તે પ્રેમથી પૂર્ણ બને.


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
નારાજ નથી કોઈથી હું, ફરિયાદ નથી મને કોઈથી હવે
Next

Next
ઇચ્છા મારી એક જ છે કે બધા આગળ વધે
First...111112...Last
જે સ્ફુરણામાં નહિ, મારા સાંનિંધ્યમાં રહે, તે મારી અંદર વસે; જે કલ્પનામાં નહિ, મારા જ્ઞાનમાં રહે, તે મારી આરાધનામાં રહે; જે જીવંત નહિ, મારામાં પ્રાણવંતા બને, તે તો મોક્ષ પામે; જે આરાધ્યમાં નહિ, અસ્તિત્વમાં રહે, તે તો અમૃત પીએ; જે મહત્ત્વાકાંક્ષામાં નહિ, પોતાપણાને ભૂલે, તે અલૌકિક બને; જે પ્રેમવંત નહિ, પણ ભક્તિમાં રમે, તે પ્રેમથી પૂર્ણ બને. જે સ્ફુરણામાં નહિ, મારા સાંનિંધ્યમાં રહે, તે મારી અંદર વસે 2015-12-15 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=je-sphuranamam-nahi-mara-sannindhyamam-rahe-te-mari-andara-vase

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org