મનુષ્યદેહ મળીને વ્યર્થ ન થાય, આયુષ્ય વધારીને અનર્થ ન થાય

Para Talks » Messages of Para » મનુષ્યદેહ મળીને વ્યર્થ ન થાય, આયુષ્ય વધારીને અનર્થ ન થાય

મનુષ્યદેહ મળીને વ્યર્થ ન થાય, આયુષ્ય વધારીને અનર્થ ન થાય


Date: 12-Dec-2015

Increase Font Decrease Font
મનુષ્યદેહ મળીને વ્યર્થ ન થાય, આયુષ્ય વધારીને અનર્થ ન થાય;
સગપણ માંડીને દિલ ખાલી ન થાય, ઇચ્છાઓ સોંપીને પાછી જાગૃત ન થાય;
વિશ્વાસ પ્રભુમાં માંડીને દુર્લક્ષ ન થાય, અન્યાયી વર્તનથી આડંબર ન થાય;
ઘા દિલના ભૂલીને પ્રેમ અધૂરો ન થાય, વાસના ત્યજીને અભિલાષા ઓછી ન થાય;
આત્મીયતા કેળવીને દુશ્મનો ઊભા ન થાય, વિશ્વાસઘાત ત્યજીને અવિશ્વાસ ન થાય;
અનુરૂપ વ્યવહાર કરીને આકાંક્ષા ઊભી ન થાય, વેદોનું ઉચ્ચારણ કરીને અહં ન થાય;
વાદળાંઓમાં રહીને ધરતી યાદ ન આવી જાય, મારી વાણી સાંભળીને દિવ્યતા પામી જવાય.


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
ઓ હલતા માનવી, મારી ઇચ્છામાં છે મારી રચના
Next

Next
Girnar
First...107108...Last
મનુષ્યદેહ મળીને વ્યર્થ ન થાય, આયુષ્ય વધારીને અનર્થ ન થાય; સગપણ માંડીને દિલ ખાલી ન થાય, ઇચ્છાઓ સોંપીને પાછી જાગૃત ન થાય; વિશ્વાસ પ્રભુમાં માંડીને દુર્લક્ષ ન થાય, અન્યાયી વર્તનથી આડંબર ન થાય; ઘા દિલના ભૂલીને પ્રેમ અધૂરો ન થાય, વાસના ત્યજીને અભિલાષા ઓછી ન થાય; આત્મીયતા કેળવીને દુશ્મનો ઊભા ન થાય, વિશ્વાસઘાત ત્યજીને અવિશ્વાસ ન થાય; અનુરૂપ વ્યવહાર કરીને આકાંક્ષા ઊભી ન થાય, વેદોનું ઉચ્ચારણ કરીને અહં ન થાય; વાદળાંઓમાં રહીને ધરતી યાદ ન આવી જાય, મારી વાણી સાંભળીને દિવ્યતા પામી જવાય. મનુષ્યદેહ મળીને વ્યર્થ ન થાય, આયુષ્ય વધારીને અનર્થ ન થાય 2015-12-12 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=manushyadeha-maline-vyartha-na-thaya-ayushya-vadharine-anartha-na-thaya

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org