દરવાજા પર ઊભેલો માનવી પાછળ ન ફરતો

Para Talks » Messages of Para » દરવાજા પર ઊભેલો માનવી પાછળ ન ફરતો

દરવાજા પર ઊભેલો માનવી પાછળ ન ફરતો


Date: 08-Apr-2017

Increase Font Decrease Font
દરવાજા પર ઊભેલો માનવી પાછળ ન ફરતો
વ્યવસાયમાં ડૂબીને મને તું ન ભૂલતો
પ્રભુને મળવાની પ્રેરણાને ભૂલી, મને તું ન ખોતો
વૈરાગ્યને ચૂકીને માનવી, તું માયામાં ન ખોવાતો
આજ્ઞાનો અનાદાર કરીને માનવી, મુશ્કેલીમાં ન પડતો
જીવનની રાહ ભૂલીને માનવી, જીવન ન વિસરજે
પ્રેમની મુલાકાત ભૂલીને માનવી, ભક્તિ ન ભૂલતો
આખર જગમાં જીવીને માનવી, સંગ મારો ન છોડજે


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
ગમ સતાવે કે પછી ઈર્ષ્યા, મને ન ભૂલતો
Next

Next
जब जब मैंने दिया, मनुष्य ने सिर्फ ठुकराया
First...353354...Last
દરવાજા પર ઊભેલો માનવી પાછળ ન ફરતો વ્યવસાયમાં ડૂબીને મને તું ન ભૂલતો પ્રભુને મળવાની પ્રેરણાને ભૂલી, મને તું ન ખોતો વૈરાગ્યને ચૂકીને માનવી, તું માયામાં ન ખોવાતો આજ્ઞાનો અનાદાર કરીને માનવી, મુશ્કેલીમાં ન પડતો જીવનની રાહ ભૂલીને માનવી, જીવન ન વિસરજે પ્રેમની મુલાકાત ભૂલીને માનવી, ભક્તિ ન ભૂલતો આખર જગમાં જીવીને માનવી, સંગ મારો ન છોડજે દરવાજા પર ઊભેલો માનવી પાછળ ન ફરતો 2017-04-08 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=daravaja-para-ubhelo-manavi-pachhala-na-pharato

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org