દરવાજા પર ઊભેલો માનવી પાછળ ન ફરતો
વ્યવસાયમાં ડૂબીને મને તું ન ભૂલતો
પ્રભુને મળવાની પ્રેરણાને ભૂલી, મને તું ન ખોતો
વૈરાગ્યને ચૂકીને માનવી, તું માયામાં ન ખોવાતો
આજ્ઞાનો અનાદાર કરીને માનવી, મુશ્કેલીમાં ન પડતો
જીવનની રાહ ભૂલીને માનવી, જીવન ન વિસરજે
પ્રેમની મુલાકાત ભૂલીને માનવી, ભક્તિ ન ભૂલતો
આખર જગમાં જીવીને માનવી, સંગ મારો ન છોડજે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.