Bhajan No. 5243 | Date: 04-Dec-20152015-12-04વિશાળતા હૃદયમાં કેળવી અને વ્યવહાર સાચો કરવો, એ જીવનની મંજિલ છે/bhajan/?title=vishalata-hridayamam-kelavi-ane-vyavahara-sacho-karavo-e-jivanani-manjilaવિશાળતા હૃદયમાં કેળવી અને વ્યવહાર સાચો કરવો, એ જીવનની મંજિલ છે

અનુરૂપતામાં રહેવું અને અનમોલ બોલ પર વિચારવું, એ તો સાચો પ્રવાસી છે

ગુરુ આદેશનું પાલન કરવું, પોતાના અસ્તિત્વને ભૂલવું, એ તો સાચી રાહ છે

અંદાજ બધાનો રાખવો, ગુણ બધાના કેળવવા, એ તો સાચો વ્યવહાર છે

આનંદમાં સદૈવ રહેવું અને ઊંચનીચતાના બાંધ તોડવા, એ તો અમરતાની નિશાની છે

પ્રેમમાં સહુને રાખવા અને પ્રેમથી બધાને આવકારવા, એ તો જ્ઞાનીએ સમજવાનું છે

રસ્તા બધા ખુલા છોડવા અને રસ્તે આગળ વઘતા રહેવું, એ તો સેવકની સાધના છે

દીવાનગીને ત્યજવી અને શાંતિને સ્થાપવી, એ તો પરિપક્વતાની નિશાની છે

જીવન પ્રભુને સોંપવું અને કાર્ય એનું કરવું, એ જ તો આ જન્મ સિદ્ધ કરવાની કહાની છે


વિશાળતા હૃદયમાં કેળવી અને વ્યવહાર સાચો કરવો, એ જીવનની મંજિલ છે


Home » Bhajans » વિશાળતા હૃદયમાં કેળવી અને વ્યવહાર સાચો કરવો, એ જીવનની મંજિલ છે
  1. Home
  2. Bhajans
  3. વિશાળતા હૃદયમાં કેળવી અને વ્યવહાર સાચો કરવો, એ જીવનની મંજિલ છે

વિશાળતા હૃદયમાં કેળવી અને વ્યવહાર સાચો કરવો, એ જીવનની મંજિલ છે


View Original
Increase Font Decrease Font


વિશાળતા હૃદયમાં કેળવી અને વ્યવહાર સાચો કરવો, એ જીવનની મંજિલ છે

અનુરૂપતામાં રહેવું અને અનમોલ બોલ પર વિચારવું, એ તો સાચો પ્રવાસી છે

ગુરુ આદેશનું પાલન કરવું, પોતાના અસ્તિત્વને ભૂલવું, એ તો સાચી રાહ છે

અંદાજ બધાનો રાખવો, ગુણ બધાના કેળવવા, એ તો સાચો વ્યવહાર છે

આનંદમાં સદૈવ રહેવું અને ઊંચનીચતાના બાંધ તોડવા, એ તો અમરતાની નિશાની છે

પ્રેમમાં સહુને રાખવા અને પ્રેમથી બધાને આવકારવા, એ તો જ્ઞાનીએ સમજવાનું છે

રસ્તા બધા ખુલા છોડવા અને રસ્તે આગળ વઘતા રહેવું, એ તો સેવકની સાધના છે

દીવાનગીને ત્યજવી અને શાંતિને સ્થાપવી, એ તો પરિપક્વતાની નિશાની છે

જીવન પ્રભુને સોંપવું અને કાર્ય એનું કરવું, એ જ તો આ જન્મ સિદ્ધ કરવાની કહાની છે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


viśālatā hr̥dayamāṁ kēlavī anē vyavahāra sācō karavō, ē jīvananī maṁjila chē

anurūpatāmāṁ rahēvuṁ anē anamōla bōla para vicāravuṁ, ē tō sācō pravāsī chē

guru ādēśanuṁ pālana karavuṁ, pōtānā astitvanē bhūlavuṁ, ē tō sācī rāha chē

aṁdāja badhānō rākhavō, guṇa badhānā kēlavavā, ē tō sācō vyavahāra chē

ānaṁdamāṁ sadaiva rahēvuṁ anē ūṁcanīcatānā bāṁdha tōḍavā, ē tō amaratānī niśānī chē

prēmamāṁ sahunē rākhavā anē prēmathī badhānē āvakāravā, ē tō jñānīē samajavānuṁ chē

rastā badhā khulā chōḍavā anē rastē āgala vaghatā rahēvuṁ, ē tō sēvakanī sādhanā chē

dīvānagīnē tyajavī anē śāṁtinē sthāpavī, ē tō paripakvatānī niśānī chē

jīvana prabhunē sōṁpavuṁ anē kārya ēnuṁ karavuṁ, ē ja tō ā janma siddha karavānī kahānī chē

Previous
Previous Bhajan
Don’t judge me by what I do
Next

Next Bhajan
માનવ જાતિને ખબર નથી કે એ કેટલો શાણો છે
 
Previous
Previous Gujarati Bhajan
વજૂદ નથી કોઈ વાતમાં, પ્રમાણ નથી પોતાની જાતનું
Next

Next Gujarati Bhajan
માનવ જાતિને ખબર નથી કે એ કેટલો શાણો છે
વિશાળતા હૃદયમાં કેળવી અને વ્યવહાર સાચો કરવો, એ જીવનની મંજિલ છે
First...12611262...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org