Bhajan No. 5206 | Date: 02-Aug-20152015-08-02સમુદ્ર મંથન પછી તો નિકળ્યું વિષ, મનના મંથન પછી નિકળી પ્રીત/bhajan/?title=samudra-manthana-pachhi-to-nikalyum-visha-manana-manthana-pachhi-nikaliસમુદ્ર મંથન પછી તો નિકળ્યું વિષ, મનના મંથન પછી નિકળી પ્રીત

સમુદ્રમાં તો છે ગહેરાઈ ઊંડી, મનમાં તો છે વિચારો અસંખ્ય

સમુદ્રમાં સમાય બધી નદિઓના જળ, મનમાં છે ભવોભવના સ્થળ

સમુદ્રમાં છે જગની ખારાશ, મન તો છે વિકારોનો સમુદ્ર

સમુદ્રમાં છે લેહરો અગણિત, મનમાં તો છે ઇચ્છાઓ અગણિત

સમુદ્રમાં છે શ્રદ્ઘાનું બળ, મન તો છે છળકપટનું સ્થળ

સમુદ્રમાં છે વિશાળતા પ્રભુની, મનમાં તો છે શંકા પ્રભુ માટેની

સમુદ્રમાં છે અસંખ્ય જીવોનો વાસ, મનમાં છે અસંખ્ય કર્મોનો વાસ

સમુદ્રમાં તો છે શુદ્ઘતા ભરી, મનમાં તો છે દિવ્યાતા છુપી

સમુદ્રમાં છે ઓમ નાદનો ભાસ, મનમાં છે છુપી શાંતી શ્રદ્ઘાનો વાસ

સમદ્ર તો છે અદ્દભુત સર્જન પ્રભુનું, મનમાં છે પ્રથમ સ્થાન પ્રભુનું


સમુદ્ર મંથન પછી તો નિકળ્યું વિષ, મનના મંથન પછી નિકળી પ્રીત


Home » Bhajans » સમુદ્ર મંથન પછી તો નિકળ્યું વિષ, મનના મંથન પછી નિકળી પ્રીત
  1. Home
  2. Bhajans
  3. સમુદ્ર મંથન પછી તો નિકળ્યું વિષ, મનના મંથન પછી નિકળી પ્રીત

સમુદ્ર મંથન પછી તો નિકળ્યું વિષ, મનના મંથન પછી નિકળી પ્રીત


View Original
Increase Font Decrease Font


સમુદ્ર મંથન પછી તો નિકળ્યું વિષ, મનના મંથન પછી નિકળી પ્રીત

સમુદ્રમાં તો છે ગહેરાઈ ઊંડી, મનમાં તો છે વિચારો અસંખ્ય

સમુદ્રમાં સમાય બધી નદિઓના જળ, મનમાં છે ભવોભવના સ્થળ

સમુદ્રમાં છે જગની ખારાશ, મન તો છે વિકારોનો સમુદ્ર

સમુદ્રમાં છે લેહરો અગણિત, મનમાં તો છે ઇચ્છાઓ અગણિત

સમુદ્રમાં છે શ્રદ્ઘાનું બળ, મન તો છે છળકપટનું સ્થળ

સમુદ્રમાં છે વિશાળતા પ્રભુની, મનમાં તો છે શંકા પ્રભુ માટેની

સમુદ્રમાં છે અસંખ્ય જીવોનો વાસ, મનમાં છે અસંખ્ય કર્મોનો વાસ

સમુદ્રમાં તો છે શુદ્ઘતા ભરી, મનમાં તો છે દિવ્યાતા છુપી

સમુદ્રમાં છે ઓમ નાદનો ભાસ, મનમાં છે છુપી શાંતી શ્રદ્ઘાનો વાસ

સમદ્ર તો છે અદ્દભુત સર્જન પ્રભુનું, મનમાં છે પ્રથમ સ્થાન પ્રભુનું



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


samudra maṁthana pachī tō nikalyuṁ viṣa, mananā maṁthana pachī nikalī prīta

samudramāṁ tō chē gahērāī ūṁḍī, manamāṁ tō chē vicārō asaṁkhya

samudramāṁ samāya badhī nadiōnā jala, manamāṁ chē bhavōbhavanā sthala

samudramāṁ chē jaganī khārāśa, mana tō chē vikārōnō samudra

samudramāṁ chē lēharō agaṇita, manamāṁ tō chē icchāō agaṇita

samudramāṁ chē śradghānuṁ bala, mana tō chē chalakapaṭanuṁ sthala

samudramāṁ chē viśālatā prabhunī, manamāṁ tō chē śaṁkā prabhu māṭēnī

samudramāṁ chē asaṁkhya jīvōnō vāsa, manamāṁ chē asaṁkhya karmōnō vāsa

samudramāṁ tō chē śudghatā bharī, manamāṁ tō chē divyātā chupī

samudramāṁ chē ōma nādanō bhāsa, manamāṁ chē chupī śāṁtī śradghānō vāsa

samadra tō chē addabhuta sarjana prabhunuṁ, manamāṁ chē prathama sthāna prabhunuṁ

Previous
Previous Bhajan
વેચવા નીકળ્યા છે જગને અને સહુ કોઈ પોતાની જાતને
Next

Next Bhajan
ઓ મારા વિચલિત મનને સ્થીર કરનારા, યાચના મારી સ્વીકારો
 
Previous
Previous Gujarati Bhajan
વેચવા નીકળ્યા છે જગને અને સહુ કોઈ પોતાની જાતને
Next

Next Gujarati Bhajan
ઓ મારા વિચલિત મનને સ્થીર કરનારા, યાચના મારી સ્વીકારો
સમુદ્ર મંથન પછી તો નિકળ્યું વિષ, મનના મંથન પછી નિકળી પ્રીત
First...12251226...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org