Bhajan No. 5207 | Date: 09-Aug-20152015-08-09ઓ મારા વિચલિત મનને સ્થીર કરનારા, યાચના મારી સ્વીકારો/bhajan/?title=o-mara-vichalita-manane-sthira-karanara-yachana-mari-svikaroઓ મારા વિચલિત મનને સ્થીર કરનારા, યાચના મારી સ્વીકારો

ઓ મારા પરમ આનંદમાં રાખનારા, મારી પ્રાર્થના તમે સ્વીકારો

ઓ મારા મનમાં પરમ શાંતિ સ્થાપનારા, મારી અરજી તમે સ્વીકારો

ઓ મારા ધ્યાનમાં સદા વસનારા, તમારી કરૂણા હવે વરસાવો

ઓ મારામાં પરમ પ્રેમ જગાડનારા, તમારા પ્રેમના પાત્ર બનાવો

ઓ મારા આનંદમાં છુપાનારા, મને તમારામાં હવે સમાવો

ઓ મારું અસ્તિત્વ મિટાવનારા, તમારામાં હવે એકરૂપ કરો

ઓ મારા જીવને ચૈન આપનારા, તમારામાં હવે મને વસાવો

ઓ મારી આંખોને દિવ્ય દ્રષ્ટિ આપનારા, તમારી દિવ્યતામાં હવે સમાવો

ઓ મને નિર્ગુણ અવસ્થા સમજાવનારા, તમારી નિર્ગુણતા પ્રદાન કરો

ઓ મારા જીવને મુક્ત કરનાર, મને મારાથી મુક્ત કરો


ઓ મારા વિચલિત મનને સ્થીર કરનારા, યાચના મારી સ્વીકારો


Home » Bhajans » ઓ મારા વિચલિત મનને સ્થીર કરનારા, યાચના મારી સ્વીકારો
  1. Home
  2. Bhajans
  3. ઓ મારા વિચલિત મનને સ્થીર કરનારા, યાચના મારી સ્વીકારો

ઓ મારા વિચલિત મનને સ્થીર કરનારા, યાચના મારી સ્વીકારો


View Original
Increase Font Decrease Font


ઓ મારા વિચલિત મનને સ્થીર કરનારા, યાચના મારી સ્વીકારો

ઓ મારા પરમ આનંદમાં રાખનારા, મારી પ્રાર્થના તમે સ્વીકારો

ઓ મારા મનમાં પરમ શાંતિ સ્થાપનારા, મારી અરજી તમે સ્વીકારો

ઓ મારા ધ્યાનમાં સદા વસનારા, તમારી કરૂણા હવે વરસાવો

ઓ મારામાં પરમ પ્રેમ જગાડનારા, તમારા પ્રેમના પાત્ર બનાવો

ઓ મારા આનંદમાં છુપાનારા, મને તમારામાં હવે સમાવો

ઓ મારું અસ્તિત્વ મિટાવનારા, તમારામાં હવે એકરૂપ કરો

ઓ મારા જીવને ચૈન આપનારા, તમારામાં હવે મને વસાવો

ઓ મારી આંખોને દિવ્ય દ્રષ્ટિ આપનારા, તમારી દિવ્યતામાં હવે સમાવો

ઓ મને નિર્ગુણ અવસ્થા સમજાવનારા, તમારી નિર્ગુણતા પ્રદાન કરો

ઓ મારા જીવને મુક્ત કરનાર, મને મારાથી મુક્ત કરો



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


ō mārā vicalita mananē sthīra karanārā, yācanā mārī svīkārō

ō mārā parama ānaṁdamāṁ rākhanārā, mārī prārthanā tamē svīkārō

ō mārā manamāṁ parama śāṁti sthāpanārā, mārī arajī tamē svīkārō

ō mārā dhyānamāṁ sadā vasanārā, tamārī karūṇā havē varasāvō

ō mārāmāṁ parama prēma jagāḍanārā, tamārā prēmanā pātra banāvō

ō mārā ānaṁdamāṁ chupānārā, manē tamārāmāṁ havē samāvō

ō māruṁ astitva miṭāvanārā, tamārāmāṁ havē ēkarūpa karō

ō mārā jīvanē caina āpanārā, tamārāmāṁ havē manē vasāvō

ō mārī āṁkhōnē divya draṣṭi āpanārā, tamārī divyatāmāṁ havē samāvō

ō manē nirguṇa avasthā samajāvanārā, tamārī nirguṇatā pradāna karō

ō mārā jīvanē mukta karanāra, manē mārāthī mukta karō

Previous
Previous Bhajan
સમુદ્ર મંથન પછી તો નિકળ્યું વિષ, મનના મંથન પછી નિકળી પ્રીત
Next

Next Bhajan
સર્વ ધર્મમાં બંધાયેલો છે પ્રભુ પ્રીતનો સાર
 
Previous
Previous Gujarati Bhajan
સમુદ્ર મંથન પછી તો નિકળ્યું વિષ, મનના મંથન પછી નિકળી પ્રીત
Next

Next Gujarati Bhajan
સર્વ ધર્મમાં બંધાયેલો છે પ્રભુ પ્રીતનો સાર
ઓ મારા વિચલિત મનને સ્થીર કરનારા, યાચના મારી સ્વીકારો
First...12251226...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org