Bhajan No. 5428 | Date: 23-Jul-20172017-07-23પરિભ્રમણ કરતા જીવને ખબર જ નથી એ શું કરે છે/bhajan/?title=paribhramana-karata-jivane-khabara-ja-nathi-e-shum-kare-chheપરિભ્રમણ કરતા જીવને ખબર જ નથી એ શું કરે છે.

માયામાં તણાતા જીવને ખબર જ નથી એ શું કરે છે.

વિચારોમાં અટવાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.

વ્યવહારમાં ફસાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.

ભોગમાં લલચાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.

પ્રવચનમાં ભરમાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.

પ્રભુમાં તણાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.

પરમાત્મામાં તલ્લીન જીવને ખબર જ નથી બાકી બધા શું કરે છે.


પરિભ્રમણ કરતા જીવને ખબર જ નથી એ શું કરે છે


Home » Bhajans » પરિભ્રમણ કરતા જીવને ખબર જ નથી એ શું કરે છે
  1. Home
  2. Bhajans
  3. પરિભ્રમણ કરતા જીવને ખબર જ નથી એ શું કરે છે

પરિભ્રમણ કરતા જીવને ખબર જ નથી એ શું કરે છે


View Original
Increase Font Decrease Font


પરિભ્રમણ કરતા જીવને ખબર જ નથી એ શું કરે છે.

માયામાં તણાતા જીવને ખબર જ નથી એ શું કરે છે.

વિચારોમાં અટવાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.

વ્યવહારમાં ફસાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.

ભોગમાં લલચાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.

પ્રવચનમાં ભરમાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.

પ્રભુમાં તણાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.

પરમાત્મામાં તલ્લીન જીવને ખબર જ નથી બાકી બધા શું કરે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


paribhramaṇa karatā jīvanē khabara ja nathī ē śuṁ karē chē.

māyāmāṁ taṇātā jīvanē khabara ja nathī ē śuṁ karē chē.

vicārōmāṁ aṭavāēlā jīvanē khabara ja nathī ē śuṁ karē chē.

vyavahāramāṁ phasāēlā jīvanē khabara ja nathī ē śuṁ karē chē.

bhōgamāṁ lalacāēlā jīvanē khabara ja nathī ē śuṁ karē chē.

pravacanamāṁ bharamāēlā jīvanē khabara ja nathī ē śuṁ karē chē.

prabhumāṁ taṇāēlā jīvanē khabara ja nathī ē śuṁ karē chē.

paramātmāmāṁ tallīna jīvanē khabara ja nathī bākī badhā śuṁ karē chē.

Previous
Previous Bhajan
મુલાકાત તો એ હસીન હતી, જીવનની તો નમી હતી;
Next

Next Bhajan
મન ક્રોધિત થાય, કે મન શાંત થાય;
 
Previous
Previous Gujarati Bhajan
મુલાકાત તો એ હસીન હતી, જીવનની તો નમી હતી;
Next

Next Gujarati Bhajan
મન ક્રોધિત થાય, કે મન શાંત થાય;
પરિભ્રમણ કરતા જીવને ખબર જ નથી એ શું કરે છે
First...14471448...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org