Bhajan No. 5262 | Date: 29-Oct-20192019-10-29આકાશવાણી સમજાતી નથી, શું આકાશમાં અવાજ આવે છે?/bhajan/?title=akashavani-samajati-nathi-shum-akashamam-avaja-ave-chheઆકાશવાણી સમજાતી નથી, શું આકાશમાં અવાજ આવે છે?

કેવળજ્ઞાન સમજાતું નથી, શું બધા રહસ્ય ખૂલે છે?

મોક્ષ પોસાતો નથી, શું અસ્તિત્વ મટે છે?

ત્રિકાળજ્ઞાન સમજાતું નથી, શું સમયની પરે ન જવાય છે?

આ શબ્દોના વ્યાખ્યાન શાસ્ત્રોમાં લખાયા છે

છતાં સ્વયંના અનુભવ વગર સમજાતા નથી

આકાશવાણી, દિલના આકાશમાં એની ભાષા લખાય છે

કેવળજ્ઞાન, એની સમજણ સમજાય છે

મોક્ષ, એના કાર્યમાં કર્મોના બંધન છૂટે છે

ત્રિકાળજ્ઞાન, કર્મોના ખેલ સમજાય છે

એવું આ જ્ઞાન સમજે છે, એવું અનુભવ કહે છે

એવું અંતરમાં જાગે છે, એવું પૂર્ણતા સ્વીકારે છે


આકાશવાણી સમજાતી નથી, શું આકાશમાં અવાજ આવે છે?


Home » Bhajans » આકાશવાણી સમજાતી નથી, શું આકાશમાં અવાજ આવે છે?
  1. Home
  2. Bhajans
  3. આકાશવાણી સમજાતી નથી, શું આકાશમાં અવાજ આવે છે?

આકાશવાણી સમજાતી નથી, શું આકાશમાં અવાજ આવે છે?


View Original
Increase Font Decrease Font


આકાશવાણી સમજાતી નથી, શું આકાશમાં અવાજ આવે છે?

કેવળજ્ઞાન સમજાતું નથી, શું બધા રહસ્ય ખૂલે છે?

મોક્ષ પોસાતો નથી, શું અસ્તિત્વ મટે છે?

ત્રિકાળજ્ઞાન સમજાતું નથી, શું સમયની પરે ન જવાય છે?

આ શબ્દોના વ્યાખ્યાન શાસ્ત્રોમાં લખાયા છે

છતાં સ્વયંના અનુભવ વગર સમજાતા નથી

આકાશવાણી, દિલના આકાશમાં એની ભાષા લખાય છે

કેવળજ્ઞાન, એની સમજણ સમજાય છે

મોક્ષ, એના કાર્યમાં કર્મોના બંધન છૂટે છે

ત્રિકાળજ્ઞાન, કર્મોના ખેલ સમજાય છે

એવું આ જ્ઞાન સમજે છે, એવું અનુભવ કહે છે

એવું અંતરમાં જાગે છે, એવું પૂર્ણતા સ્વીકારે છે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


ākāśavāṇī samajātī nathī, śuṁ ākāśamāṁ avāja āvē chē?

kēvalajñāna samajātuṁ nathī, śuṁ badhā rahasya khūlē chē?

mōkṣa pōsātō nathī, śuṁ astitva maṭē chē?

trikālajñāna samajātuṁ nathī, śuṁ samayanī parē na javāya chē?

ā śabdōnā vyākhyāna śāstrōmāṁ lakhāyā chē

chatāṁ svayaṁnā anubhava vagara samajātā nathī

ākāśavāṇī, dilanā ākāśamāṁ ēnī bhāṣā lakhāya chē

kēvalajñāna, ēnī samajaṇa samajāya chē

mōkṣa, ēnā kāryamāṁ karmōnā baṁdhana chūṭē chē

trikālajñāna, karmōnā khēla samajāya chē

ēvuṁ ā jñāna samajē chē, ēvuṁ anubhava kahē chē

ēvuṁ aṁtaramāṁ jāgē chē, ēvuṁ pūrṇatā svīkārē chē

Previous
Previous Bhajan
જન્મ જન્મના ફેરા છે, પોતાની વૃતિઓના ખેલ છે
Next

Next Bhajan
મને ભારોભાર મારા વિચાર સતાવે છે
 
Previous
Previous Gujarati Bhajan
જન્મ જન્મના ફેરા છે, પોતાની વૃતિઓના ખેલ છે
Next

Next Gujarati Bhajan
મને ભારોભાર મારા વિચાર સતાવે છે
આકાશવાણી સમજાતી નથી, શું આકાશમાં અવાજ આવે છે?
First...12811282...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org