|
|
Date: 05-Dec-2017
યુગ પરિવર્તનને સમય તો નથી,
અંતરના ઊંડાણમાં તો કોઈ ફરક નથી,
નીતિની ચાલ તો બદલાતી નથી,
લોકોમાં તો ભેદ મટતા જ નથી.
- ડો. હીરા
યુગ પરિવર્તનને સમય તો નથી,
અંતરના ઊંડાણમાં તો કોઈ ફરક નથી,
નીતિની ચાલ તો બદલાતી નથી,
લોકોમાં તો ભેદ મટતા જ નથી.
- ડો. હીરા
|
|