|
|
Date: 03-Nov-2018
રાહ જોતો માનવી અને રાહ જોતા ઈશ્વરમાં અંતર એટલું છે,
કે માનવી પરિસ્થિતિ બદલવાની રાહ જોવે છે,
અને ઈશ્વર જ્ઞાન આપવાની રાહ જોવે છે.
- ડો. હીરા
રાહ જોતો માનવી અને રાહ જોતા ઈશ્વરમાં અંતર એટલું છે,
કે માનવી પરિસ્થિતિ બદલવાની રાહ જોવે છે,
અને ઈશ્વર જ્ઞાન આપવાની રાહ જોવે છે.
- ડો. હીરા
|
|